9 પવિત્રશાસ્ત્રમાય ઈસુ બારામાય ઈ લોખલાં આતા કા ઈસુ મોઅલા માઅને પાછો જીવતો ઉઠી, બાકી ચ્યાહાન આજુ લોગુ નાંય હોમજાલા આતા.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા જુઠા હેય કાહાકા તુમા નાંય જાંએતકા પવિત્રશાસ્ત્ર કાય આખહે, એને તુમા પોરમેહેરા સામર્થ્યા બારામાય નાંય જાંએત.
ઈ જરુરી આતા કા ખ્રિસ્ત ઈ દુ:ખ વેઠીન પોતા મહિમામાય પ્રવેશ કોય.”
બાકી ઈ વાત ચ્યાહાન હોમાજ નાંય પોડી, એને ચ્યાહાહાટી ઈ વાત ગુપ્ત રોયી, એને તી ચ્યાહાન નાંય હોમજ્યા, તેરુંબી ચ્યાલ ઈ વાત પૂછાહાટી બિઅતા આતા.
યાહાટી ઈસુવા મોઅલા માઅને પાછો જીવી ઉઠના પાછે શિષ્યહાન ચ્યા ઈ વાત યાદ યેની. એને ચ્યાહાય પવિત્રશાસ્ત્ર એને ઈસુ આખલા વચનાવોય બોરહો કોઅયો.
એને હોમજાડી રિઅલો આતો એને સાબિત કોઅય રિઅલો આતો કા ખ્રિસ્તા દુ:ખ વેઠના, એને મોઅલા માઅને જીવી ઉઠના, નોક્કીજ આતા, “ઓ ઈસુ જ્યા બારામાય આંય તુમહાન સંદેશ આખતાહાવ, તો ખ્રિસ્ત હેય.”
બાકી ચ્યાલ પોરમેહેરે ચ્યા મોરણા બંધન માઅને છોડાવીન ચ્યાલ પાછો જીવતો કોઅયો, કાહાકા ઈસુલ મોરણા તાબામાંય નાંય રાખી હોકતા આતા.
એને ચ્યાલ કોબારેમાય ડાટી દેનો, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય ચ્યાનુસાર તીજે દિહી પોરમેહેરાય ચ્ચાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.