17 એલીયા ભવિષ્યવકતાબી તે આમહે હારકો દુઃખ-સુખ બોગાવનારો માઅહું આતો, એને ચ્ચાય પોતે પુરાં મોનાકોય પ્રાર્થના કોઅયી, કા વરહાદ નાંય પોડે, એને સાડે તીન વોરહે લોગુ દોરત્યેવોય વરહાદ નાંય પોડયો.
મા વાત વોનાયા, ઈ હાચ્ચાં હેય કા એલીયા ભવિષ્યવક્તા દિહામાય જોવે હાડાતીન વોરહે લોગુ આકાશામાઅને પાઆય નાંય યેનો, એને બોદા ઈસરાયેલ દેશામાય મોઠો દુકાળ પોડયો, તોવે ઈસરાયેલ દેશામાય બોજ વિધવા બાયો આત્યો.
બાકી પિત્તરાય ચ્યાલ ઉઠાડીન આખ્યાં, “ઉબો રોય જો, આંયબી તે માઅહું હેય.”
“ઓ લોકહાય, તુમા કાય કોઇ રીઅલા હેય? આમા બી તે તુમહે હારકે દુ:ખ-સુખ બોગાવનારે માઅહે હેય, એને તુમહાન હારી ખોબાર આખજેહે કા તુમા યે નોકામ્યે વસ્તુહુથી આલાગ ઓઇન જીવતા પોરમેહેરાએછે યા, જ્યાંય આકાશ એને દોરતી એને દોરિયો એને જીં કાય ચ્યામાય હેય બોનાડ્યા.
પોરમેહેરાય પોતાના લોકહાન નાંય છોડી દેનહા, જ્યાહાન પોરમેહેરાય પેલ્લાનેજ નિવડી લેદા, તુમા જાંઅતેહે, કા પવિત્રશાસ્ત્રમાય એલીયા ભવિષ્યવક્તા બારામાય લોખલાં હેય, કા તો પોરમેહેરાલ ઈસરાયેલી લોકહા વિરુદમાય વિનાંતી કોઅહે.
પોરમેહેરાય ચ્યાહાન સંદેશ દેઅના પુરા સમયાલોગુ આકાશ માઅને વરહાદ નાંય ઓઅય યાહાટી ચ્યાહાન ઓદિકાર દેનલો. એને પાઅયાલ લોય હારકા લાલ રોંગા બોનાવી દેઅના એને દોરતીવોય આબદા દોવાડના ઓદિકાર દેનલો. ચ્યા જોલા દા એહેકેન કોઅરા માગે તોલા દા એહેકેન કોઅય હોકતાહા.