Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો 4:8 - ગામીત નોવો કરાર

8 પોરમેહેરા પાહાય યા, તે તોબી તુમહે પાહાય યેઅરી: ઓ પાપી માઅહાય, આપહે જીવના માઅને પાપ દુઉ કોઆ એને ઓ મોન બોદાલનારા લોકહાય આપહે રુદય પવિત્ર કોઆ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો 4:8
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જોવે જાડ હારાં હેય, તોવે ચ્યા ફળબી હારાં હેય, એને જાડ નોકામ્યા હેય, તોવે ફળબી નોકામ્યા હેય; કાહાકા જાડ ચ્યા ફળ કોય વોળખાયેહે.


“તો શિષ્ય આમે વડીલાહા પરમ્પરા કાહાનાય માનેત? ચ્યા હારેકોય આથ દોવ્યા વોગાર મેલા આથહા કોય બાખે ખાતહા”


પિલાતેં એઅયા કા, ચ્યાથી કાયજ નાંય ઓઈ હોક્યા, ઉલટાં વિરુદ વોદતાંજ જાય, તોવે ચ્યે પાઆય લેઈને લોકહા દેખતે આથ દોવ્યા, એને આખ્યાં, “આંય એલા ન્યાયી માઅહાલ માઆઇ ટાકનાથી નિર્દોષ હેતાઉ, તુમાંજ ચ્યા જિમ્મેદાર હેય.”


એને બોરહો કોઅવાથી ચ્યાહા મન શુદ્ધ કોઇન આમહા માય એને ચ્યાહામાય કાયબી ભેદ નાંય રાખ્યો.


ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, કાહાકા પોરમેહેરે આપહાન પોતાના પોહહા હારકા સ્વીકાર કોઅરાહાટી યે રીતે વાયદો કોઅયોહો, તે યા, આપા પોતાના શરીર એને આત્મા બોદા મેલાપણા ચોખ્ખાં કોઅતે, એને પોરમેહેરા દાક રાખીન પુરીરીતેથી ચોખ્ખાં જીવન જીવા કોશિશ કોઆ.


મા ઇચ્છા હેય કા, બોદી જગ્યા સોબાયેહેમાય માટડા જ્યા પવિત્ર જીવન જીવતાહા, ચ્યા પોતાના આથ ઉચા કોઇન, ગુસ્સો એને બોલા-બોલી કોઅયા વોગાર પ્રાર્થના કોઅયા કોએ.


ઈસુ ખ્રિસ્તા લોય છાટવાથી, આમહે અશુદ્ધ રુદય દુર ઓઅય ગીયહા, એને આમહે શરીરાલ ચોખ્ખાં પાઆયાથી દોવલાં જાવાથી, આમહાન તિયાર કોઅલા ગીયહા, યાહાટી આમી યા, આમા હાચ્ચે દિલથી એને મજબુત બોરહાહાતે પોરમેહેરાપાય જાતા.


(કાહાકા મૂસા નિયમ કોઅયેહેબી પૂર્ણતા લોગુ નાંય પોઅચાડી હોક્યો,) યાહાટી ચ્યા જાગાવોય આમહાન યોક ઉત્તમ આશા દેનલી ગીયહી, જીં ઈસુ ખ્રિસ્તામાય હેય જ્યાથી આમા પોરમેહેરાપાય જાય હોકજેહે.


કાહાકા તો ચ્ચા મોન બોદાલતો રોહે એને પોતાના વાતમાય મજબુત નાંય રોય.


બાકી જીં ઓકાલ પોરમેહેરાપાઅને યેહે તી પેલ્લા તે પવિત્ર ઓઅહે પાછે શાંતી ફેલાવનારો, હારાં એને બુદ્ધિવાળો એને દયા એને હારેં કામાહાકોય બોઆલો એને ભેદભાવ વગર એને ઈમાનદાર ઓઅહે.


કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.


ઈ બાપતિસ્મા નિશાણી હેય, જો આમી તુમહે તારણ કોઅહે, બાપતિસ્મા મોતલાબ શરીરા મળ દોવના નાંય, બાકી શુદ્ધ રુદયાથી પોતાનાલ પોરમેહેરાહાટી સમર્પિત કોઅના હેય. ઈ બાપતિસ્મા ઈસુ ખ્રિસ્તા મોઅલા માઅને પાછા જીવતા ઓઅનાથી આમહે તારણ કોઅહે.


એને જો કાદો ખ્રિસ્તાવોય ઓહડી આશા રાખહે, તો પોતે એહેકોય પવિત્ર બોનહે જેહેકોય ખ્રિસ્ત પવિત્ર હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ