5 કાય તુમા ઈ વિચાર તે નાંય કોઅય રીયાહા કા પવિત્રશાસ્ત્રા ઈ વચન મતલબ વગર હેય: “તી આત્મા, જ્યાલ ચ્ચાય આમહે માજે બોહાડલાં હેય, મોઠી ઇચ્છાકોય આમહેહાટી ફિકાર કોઅહે”?
જ્યાહાન પોરમેહેરા વચન મિળ્યાં, જોવે ચ્યાહાન પવિત્રશાસ્ત્ર ઈશ્વર આખે, તો પવિત્રશાસ્ત્રા નિંદા નાંય ઓએ?
એને પાછી પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, કા “જ્યાલ ચ્યાહાય ભાલો ડોચી દેનો, ચ્યાલ ચ્યે એઅરી.”
પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય કા, ખ્રિસ્ત દાઉદા કુળામાઅને એને બેથલેહેમ ગાવામાઅને યી, જાં દાઉદ રાજા રોતો આતો,”
એને યાકૂબા પોહાહાય યોસેફા આરે ઈર્ષ્યા કોઇન ચ્યાલ મિસર દેશામાય જાનારાહાલ ગુલામા રુપામાય વેચી દેનો, બાકી પોરમેહેર ચ્યાઆરે આતો.
યાહાટી ચ્ચા બોદા પ્રકારા અધર્મ ખારાબ કામે, એને લોબ, એને દુશ્માની વિચારાહાકોય બોરાય ગીયા, એને ડાહ, એને ખૂન, એને જગડા, એને છલ, એને ઓદરાયેથી ભરપુર ઓઈ ગીયા, એને ચુગલ્યો કોઅનારે,
કાહાકા પવિત્રશાસ્ત્રમાય મિસર દેશા ફારો રાજાલ આખવામાય યેના, “માયે તુલ યાહાટી રાજા બોનાડયો, કા તોથી આંય મા સામર્થ્ય લોકહાન દેખાડું, એને પોતાના હારી ખોબારે પ્રચાર દુનિયા બોદા લોકહાન ઓએ.”
તુમા નોક્કીજ જાંઅતેહે કા તુમહે શરીર દેવાળા હેય જ્યામાય પવિત્ર આત્મા રોહે, એને પવિત્ર આત્મા જીં તુમહાન પોરમેહેરા પાયને મિળલા હેય, તી તુમહામાય વોહતી કોઅહે, એને તુમા પોરમેહેરા હેય.
પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”
પવિત્રશાસ્ત્રમાય બોજ પેલ્લા ઈ લોખલાં ગીઅલા હેય, કા પોરમેહેર ગેર યહૂદી લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરવી, ઈ ઓઅના બોજ પેલ્લા પોરમેહેરાય આબ્રાહામાલ ઈ હારી ખોબાર આખી દેનેલ, કા “તો કોય, બોદા દેશા લોક બોરકાત મિળવી.”
કાહાકા આપાબી વિસ્વાસી બોના પેલ્લા, મૂર્ખ, પોરમેહેરા આગના નાંય માનનારા, લોકહાકોય છેતરાય ગીઅલા આતા, એને બોદયે જાત્યે ખારાબ કામે કોઅરાહાટી એને જ્યાહાકોય મોજશોક કોઅતા આતા. આપા આગલ્યા સમયમાય જુઠો વેવહાર કોઅનામાય એને ઈર્ષા કોઅનામાય કાડતા આતા, એને લોક આપહાન નાકાર કોએ, એને આપા લોકહાન નાકાર કોઅજે.