31 બોરહો કોઅના લીદેજ રાહાબ નાંવા જીં વેશ્યા આતી, પોરમેહેરા આગના નાંય પાળનારા લોકહાઆરે નાશ નાંય ઓઅયી, કાહાકા ચ્યેય યેરીખો શેહેરા ખોબાર કાડા યેનલા ઈસરાયેલા જાસુસાહા ખુશીથી સ્વાગત કોઅયેલ.
ઈ ઈસુ ખ્રિસ્તા આગલ્યા ડાયહા નાંવહા યાદી હેય જીં આબ્રાહામા એને દાઉદ રાજા પીડી હેય.
સલમોન એને રાહાબા પોહો બોઆજ આતો, બોઆજ એને રૂથે પોહો ઓબેદ આતો, રૂથ ઓબેદા આયહો આતી, ઓબેદા પોહો યિશૈ આતો.
ચ્યા કોલહાક દિહી તાં રોયા, પાછે વિસ્વાસ્યાહાય ચ્યાહાન શાંત્યેથી વિદાય ઓઅના બોરકાત દેયને યેરૂસાલેમ મંડળ્યેમાય પાછા દોવાડી દેના.
પોરમેહેરાય ચ્યા લોકહા બારામાય ખાત્રીપુર્વક ઘોષણા કોઅયી, કા ચ્યા કોદહીજ આરામા જાગામાય નાંય જાય હોકી, જ્યાહાય ચ્યા આગના નાંય પાળી.
તેહેકોનુજ રાહાબ વેશ્યાબી જોવે ચ્ચેય જાસુસાહાન પોતાના ગોઅમે રાંહાટી જાગો દેનો, એને બિજ્યે વાટેથી દોવાડી દેના, તે તી પોતાના કામહાથી ન્યાયી ઠોરી.
એને પાછી પવિત્રશાસ્ત્ર ઇબી આખહે, “તો ઓહડો દોગાડ હેય જ્યાથી લોકહાન ઠોકાર લાગહે, ઓહડા ખોલકડા હેય, જ્યાથી ચ્યે ઠોકાર ખાતહેં,” કાહાકા ચ્યે વચનાવોય બોરહો કોઅરા નાંય માગેત, યાહાટી ચ્યે ઠોકાર ખાયન પોડી જાતહેં, પોરમેહેરે ચ્યાહા હાતે ઈ ઓઅના યોજના બોનાડીહી.
યે ચ્યા લોકહા આત્મે આતેં, જ્યાહાય ચ્યા વિતી ગીઅલા સમયામાય આગના નાંય માનલી આતી, જોવે નોહો પોતાના ઉડ્યા બોનાવી રિઅલો આતો, તે પોરમેહેર ધીરજથી વાટ જોવી રિઅલો આતો કા કાય ચ્યા લોક પાપ કોઅના બંદ કોઅરી, બાકી કેવળ આઠ લોકહાન ચ્યા ભયાનક પાઅયામાય બુડનાથી બોચાડલા ગીયા.