25 આપહાન પવિત્ર આત્માય યોક નોવા જીવન દેનલા હેય, તે પવિત્ર આત્માનુસાર જીવન જીવના ગોરાજ હેય.
આત્મા જીવન દેહે, શરીરાકોય કાય ફાયદો નાંય. જ્યો વાતો માયે તુમહાન આખ્યો તી આત્મા હેય, એને જીવન બી હેય.
જો ખ્રિસ્ત તુમહેમાય વાસ કોઅહે, તોવે શરીર પાપહાલીદે મોઅલા હેય, બાકી પવિત્ર આત્મા હારાં કામહા લીદે તુમહે આત્મા જીવતા હેય.
કાહાકા પવિત્ર આત્મા જીં આપહાન ઈસુ ખ્રિસ્ત પાઅને મિળહે, તુમહાન અનંતજીવન દેઅરી, એને તુમહાન પાપા એને મોરણા માઅને છોડવેહે.
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પેલ્લો માઅહું, એટલે આદામ, જીવતો પ્રાણી બોન્યો” એને છેલ્લો આદામ, એટલે ઈસુ ખ્રિસ્ત, અનંતજીવન દેનારો બોન્યો.
જ્યાંય આમહાન નવા કરારા સેવક ઓઅરા ક્ષમતાબી દેનહી, મૂસા નિયમાહા સેવક નાંય બાકી પવિત્ર આત્મા, કાહાકા મૂસા નિયમાહાલ નાંય પાળના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્મા અનંતજીવન દેહે.
બાકી આંય તુમહાન આખતાહાવ, તુમહાન પવિત્ર આત્માનુસાર જીવન જીવના ગોરાજ હેય, તોવે તુમા ખારાબ કામે નાંય કોઅહા જો તુમહે પાપી સ્વભાવ કોઅરા માગહે.
કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.
ઈ કારણ હેય કા મોઅલાહાન બી હારી ખોબાર વોનાડલી ગીયી, જ્યેથી જોવે ચ્યા શરીરામાય માઅહા હારકો મોઅઇ ગીયો, તેરુંબી આત્મામાય ચ્યા પોરમેહેરા હારકા જીવતા રિયા.
બાકી સાડે તીન દિહા પાછે પોરમેહેરા એહેરે જીવના શ્વાસ ચ્યાહામાય ફુકી દેનો, એને ચ્યા જીવતા ઓઅય ગીયા, એને ચ્યા ઉઠીન ઉબા રોય ગીયા, એને ચ્યાહાન એઅનારે બોજ ગાબરાય ગીયે.