23 આબ્રાહામા પોહો, જો હાગારે પાઅને જન્મો જાયો, તો કેવળ શારીરિક સબંધા નુસાર પૈદા જાયો, બાકી આબ્રાહામા બિજો પોહો જો ચ્યા થેએ સારા પાઅને જોનમ્યો તો પોરમેહેરા વાયદાનુસાર પૈદા જાયો.
યા મતલબ ઈ હેય કા, “વચન તો પાહી હેય, તો મુયામાય એને તો મોનામાય હેય,” તીંજ બોરહા વચન હેય, જીં આમા પ્રચાર કોઅજેહે.
પવિત્રશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય, આબ્રાહામા બેન પોહા આતા, યોક પોહા જન્મો હાગારે પાઅને જાયો, જીં ગુલામ થેએ આતી, એને યોક પોહા જન્મો સારા પાઅને જાયો, જીં આબ્રાહામા થેએ આતી.
આબ્રાહામા બોરહો કોઅના લીદેજ સારાયે પોતે ડાયી આતી તેરુંબી, મોયના રાંહાટી સામર્થ મેળવ્યા, કાહાકા ચ્યેલ બોરહો આતો કા પોરમેહેર તીંજ કોઅરી જો ચ્યાય વાયદો કોઅયેલ.