ગલાતીઓને પત્ર 3:16 - ગામીત નોવો કરાર16 પોરમેહેરાય આબ્રાહામાઆરે વાયદો કોઅયો કા બોદે તો યોક વંશ કોય બોરકાત પામી, પવિત્રશાસ્ત્રમાય એહેકેન નાંય લોખલાં હેય કા ચ્યા વંશાહાલ, જેહેકેન બોજ જાંઆહાન, બાકી તો યોકા વંશાકોય, એટલે તો વંશ ખ્રિસ્ત હેય. အခန်းကိုကြည့်ပါ။ |
તે પાછે મૂસા નિયમ કાહા દેના? ચ્યા તે માઅહા પાપ કોઅના લીદે દેવામાય યેના, એને મૂસા નિયમ તાંવ લોગુ બોની રોય જાવ લોગુ કા આબ્રાહામા વંશ નાંય યેય, જ્યા બારામાય પોરમેહેરાય હોરગા દૂતહાદ્વારા મધ્યસ્થા હારકો વાયદો કોઅલો આતો. એને તો મૂસા નિયમ હોરગા દૂતહાદ્વારા પોરમેહેરાય મૂસાલ દેના, જો પોરમેહેર એને લોકહાવોચમાય મધ્યસ્થ હેય.