39 બાકી આપહે આગલ્યા ડાયહાય ચ્યાલ નાંય માન્યા, બાકી ચ્યાલ ઠકરાવીન ચ્યાહા મોનાકોય મિસર દેશામાય પાછા ફિરી જાં માગતા આતા.
બાકી જો ચ્યા પડોશીવોય અન્યાય કોઇ રિઅલો આતો, ચ્યાય ઈ આખીન ધોક્કો દેનો, તુલ કુંયે આમહાવોય પ્રધાન એને ન્યાય કોઅનારો ઠોરવ્યોહો?
પોરમેહેરા વચનાલ આખનારા વક્તાલ પોતાના વરદાનાલ તાબામાંય કોઅરા જોજે.