4 કાય વેચી દાં પેલ્લા તો મિલકાત તો નાંય આતી? એને જોવે વેચી દેની તે ચ્યા કિંમત કાય તો તાબામાંય નાંય આતી? તે તો મોનામાય ઓ ખારાબ વિચાર કેહેકેન યેનો? તુયે માઅહાલ નાંય, બાકી પોરમેહેરાલ છેતર્યો.”
“ઈસુય પોતાના શિષ્યહાન આખ્યાં, જો તુમહે વોનાયેહે, તો મા વોનાયેહે, જો તુમહાન નાંય ગોણે, તો માન નાંય ગોણે, એને માન નાંય ગોણે, તો માન દોવાડનારા પોરમેહેરાલ બી નાંય ગોણે.”
તોવે પિત્તરે આખ્યાં, “ઓ હનાન્યા, જો સૈતાને તો મોનામાય પવિત્ર આત્મા આરે જુઠા બોલના વિચાર ટાકલો હેય, એને તુયે તો વેચલી મિલકાત માઅને કોલહાક પોયહા તોહાટી રાખી થોવલા હેય.
પિત્તરે ચ્યેલ આખ્યાં, “ઈ કાય વાત હેય, કા તુમા બેન્યાહાય પ્રભુ આત્મા પરીક્ષા કોઅરાહાટી એકી કોઅયી? એએ, તો દોનારાલ દાટીન યેનારા બાઅણા પાય ઉબલા હેય, એને તુલબી બાઆ લેય જાય.”
ખાઅના આપહાન પોરમેહેરાપાય નાંય પોઅચાડે, જોવે તી ખાઅના નાંય ખાજે તોવે આપહે કાય નુકસાન નાંય ઓએ, એને જો તી ખાઅના ખાજે તે આપહાન ચ્યા કાય ફાયદો નાંય ઓએ.
યાહાટી જીં માઅહું યા નિયમાહાલ નાંય માને, તો માઅહા નિયમ નાંય, બાકી પોરમેહેરા નિયમ નાંય માને, જો તુમહાન ચ્યા પવિત્ર આત્મા દેહે.
બાકી તો પરવાનગી વોગાર એહેકેન કોઅના મા ઇચ્છા નાંય આતી યાહાટી કા જ્યા ઉપકાર તુમા કોઅતાહા ચ્યા દબાણથી નાંય, બાકી રાજીખુશીથી કોએ.
યા પાછે, જોવે તો પાપ કોઅરા યોજનાયે વિચાર કોઅહે, તે પાપા જન્મો ઓઅહે, એને પાપ વોદી જાહે, પાછે યા પરિણામ અનંતકાળ મોરણ ઓઅહે.