25 તુયે પવિત્ર આત્માકોય તો ચાકાર આમહે વડીલ દાઉદા મુંયા કોઇન આખ્યાં કા, ગેર યહૂદી લોકહાય કાહા ખળબળ કોઅયી? એને લોકહાય કાહા નોકામ્યે વાતહે વિચાર કોઅયો?
એને પોતે મોનામાય એહેકોય નાંય વિચાર કોઅના કા આબ્રાહામ આપહે આબહો હેય, બાકી આંય તુમહાન એહેકોય આખતાહાવ કા, પોરમેહેર આબ્રાહામાહાટી યા દોગડાહા પાયને બી પોહેં પૈદા કોઅઇ હોકહે.
“ઓ બાહાહાય, પવિત્ર આત્માય બોજ સોમાયા પેલ્લા રાજા દાઉદા કોય યહૂદા બારામાય આખ્યાં, જો ઈસુલ દોઆડનારા લોકહા આગેવાની કોઅનારો બોની ગીયો, ઈ જરુરી આતાં કા યહૂદા બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી હાચ્ચાં સાબિત ઓએ.
તો ભવિષ્યવક્તો આતો, તો જાંઅતો આતો કા પોરમેહેરાય કોસામ ખાયન ચ્યાઆરે વાયદો કોઅયેલ, કા આંય તો પીડી માઅને યોકા માઅહાલ તો રાજગાદ્યેવોય બોહાડિહી.