23 કા ખ્રિસ્તાલ દુ:ખ વેઠાં પોડી, એને તોજ બોદહાથી પેલ્લો મોઅલાહામાઅને જીવી ઉઠીન, યહૂદીયા એને ગેર યહૂદીયાહાન તારણા ઉજવાડા ઘોષણા કોઅરાહાટી કા ચ્ચા બોચી હોકતાહા, જીં કા ઉજવાડા હારકા હેય.”
આંય, માઅહા પોહો મોઅઇ જાહીં કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, બાકી ચ્યા માઅહાન બોજ કોઠાણ શિક્ષા ઓરી જો માન દોઅય દાંહાટી મોદાત કોઅહે ચ્યા માઅહાહાટી, જો કાદાં ચ્યાલ જન્મોજ નાંય દેતા તીં હારાં ઓઅતા.
ઈસુ મોઅલા માઅને પાછા જીવી ઉઠના પાછે ચ્યા માહાણા માઅને નિંગીન પવિત્ર નગરામાય ગીયા, એને બોજ લોકહાન દેખાયાં.
ચ્યા ગેર યહૂદી લોકહાન પોરમેહેરાબારામાય આખનારો ઉજવાડો ઓઅરી, એને તો નિવાડલા લોક ઈસરાયેલા મહિમા ઓએ.”
ઈ જરુરી આતા કા ખ્રિસ્ત ઈ દુ:ખ વેઠીન પોતા મહિમામાય પ્રવેશ કોય.”
એને ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રમાય એહેકોય લોખલાં હેય કા ખ્રિસ્ત દુ:ખ બોગવી, એને તીજે દિહી મોઅલા માઅને પાછો જીવી ઉઠી.
મા જીવ માયેપાઅને કાદો પેચકી નાંય લેય, બાકી આંય મા મોરજી કોઇન દેતહાવ, માન ચ્યાલ દેઅના બી ઓદિકાર હેય, એને પાછા લેઅના બી ઓદિકાર હેય, ઈ આગના મા આબહે માન દેનહી.”
ઈસુવે ચ્યેલ આખ્યાં, “આંય તો હેતાંવ જો મોઅલા માઅને પાછો જીવતો ઉઠયહો, જો કાદો માયેવોય બોરહો કોઅહે તો મોઅઇબી જાય, તેરુંબી જીવી.
પોરમેહેરાય ચ્યાલ મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો એને આમી પાછા ચ્યા શરીર હોડી નાંય યે વાતે સાબિત્યે હાટી પોરમેહેરાય આખ્યાં, ‘આંય દાઉદ રાજાવોય કોઅલી પવિત્ર એને કાયામ રોનારી બોરકાત તુમહાવોય કોઅહી.’
કા ચ્ચા અંધકાર માઅને ઉજવાડા એછે, એને સૈતાના ઓદિકારા ઇહિને પોરમેહેરાએછે ફિરે, એને પોતાના પાપહા પોરમેહેરા પાયને માફી મિળવે, એને ચ્ચા લોકહા હાતે યોક જાગો મિળવે જ્યા યાહાટી પવિત્ર કોઅલા ગીયહો કાહાકા માયેવોય બોરહો કોઅતાહા.
તોવે પાઉલે વોનાનારા બોદા યહૂદીહાન આખ્યાં, તે લોક બોરહો કોઅતાહા કા પોરમેહેર મોઅલા લોકહાન પાછો જીવતો કોઅઇ હોકહે, તે પાછે તુમા યે વાતવોય બોરહો કોઅનાથી નાકાર કાહા કોઅતાહા કા ચ્ચાય ઈસુલ મોઅલા માઅને જીવતો કોઅયો?
બાકી જ્યેં વાતહેબારામાય પોરમેહેરાય બોદા ભવિષ્યવક્તાહાકોય પેલ્લાજ આખલા આતા, કા ખ્રિસ્ત દુઃખ ઉઠાવી એને માઆઇ ટાકલો જાય, એને ચ્યાય તી હાચ્ચાં સાબિત કોઇ દેખાડયાં.
શમુએલ ભવિષ્યવક્તા એને ચ્યા પાછે યેનારાહા આરે બોદા ભવિષ્યવક્તાહાયબી વાત આખ્યેલ યા દિહીહયામાય કાય ઓઅરી.
યાહાટી માયે તુમહાન બોદહા પેલ્લા બોદહા કોઅતા મહત્વા સંદેશ આખ્યો, જો માન પ્રભુ ઈસુ પાઅને મિળલો આતો, તો સંદેશ ઓ હેય, કા જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તેહેકેન ઈસુ ખ્રિસ્ત આપહે પાપહાહાટી મોઅઇ ગીયો.
યા દુનિયા દેવાય ચ્યા નાંય બોરહો કોઅનારાહા મોનાલ આંદળા કોઅય દેનહા, એટલે ચ્યે ખ્રિસ્તા મહિમાયે હારી ખોબારે ચ્યા યેનારા ઉજવાડાલ દેખી નાંય હોક્યા, ખ્રિસ્ત પોરમેહેરા પ્રતિમા હેય.
તો તોજ હેય જો મંડળીહે વોય ઓદિકાર કોઅહે, જીં ચ્ચા શરીર હેય, તોજ પેલ્લો હેય, એને મોઅલાહામાઅને તોજ પેલ્લો જીવતો ઉઠયો, યાહાટી તો બોદી વાતહેમાય મહાન હેય.
કાહાકા પોરમેહેર, જ્યાહાટી એને જ્યાથી બોદા કાય ઓઅહે, તો બો બોદા લોકહાન મહિમામાય લેય યા માગહે યાહાટી ચ્યાલ ઈ હારાં લાગ્યા કા પ્રભુ ઈસુલ જીં ચ્યા તારણ કોઅહે દુઃખ ઉઠાવાથી સિદ્ધ બોને.
એને ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મીળે, જ્યા વચનાવોય બોરહો કોઅલો જાહે, ઓ તોજ ઈસુ હેય જો મોઅલાહામાઅને પાછો જીવતો ઓઅય ગીયો એને યે દોરતી બોદા રાજહા શાસક હેય. તોજ ઈસુ આપહેવોય પ્રેમ કોઅહે, તો આપહેહાટી મોઅઇ ગીયો એને ચ્યાય આપહે પાપહા ડૉડ રદ્દ કોઅય દેનલો હેય.