20 કાહાકા માન નાંય ખોબાર આતા કા યે વાતહે હોદ-પારાખ કેહેકેન કોઉ, યાહાટી માયે પાઉલાલ પુછ્યાં, ‘કાય તું યેરૂસાલેમ શેહેરમાય જાહાય, કા તાં યે વાતહે ન્યાય કોઅલો જાય?’
ચ્યે આયહે ચ્યેલ હિકાડયાં ચ્યાપરમાણે યેઇન ચ્યેય આખ્યાં, “યોહાન બાપતિસ્મા દેનારા ટોલપા વાડીન થાળ્યેમાય ઈહીંજ લેય યેય દે.”
તોવે ફેસ્તુસાય યહૂદી આગેવાનાહાન ખુશ કોઅના ઇચ્છાથી પાઉલાલ પુછ્યાં, “કાય તું વિચારતોહો કા યેરૂસાલેમ શેહેરામાય જાતા, એને તાં મા હામ્મે તો ઓ ન્યાય નોક્કી કોઅલો જાય?”