પ્રેષિતોનાં ક્રત્યો 25:11 - ગામીત નોવો કરાર11 જો ગુનેગાર હેતાંવ એને માઆઇ ટાકલાં જાય ઓહડા કાય કામ કોઅયાહાં, તે મોઅનાથી નાંય બિયું, બાકી જ્યેં વાતહે યા માયેવોય દોષ લાવતાહા, જો ચ્ચે માઅને કાદી વાત હાચ્ચી નાંય ઠોરે, તો કાદાલ ઓદિકાર નાંય કા ચ્ચા માન યહૂદી લોકહા આથામાય હોઅપે, મા વિનાંતી હેય કા મા ન્યાય પોતે કૈસરાથી કોઅલો જાં જોજે.” အခန်းကိုကြည့်ပါ။ |