3 તોવે પાઉલે ચ્યાલ આખ્યાં, “ઓ ઘમંડયા, પોરમેહેર તુલ ઠોકી, તું મૂસા નિયમા પરમાણે મા ન્યાય કોઅરા બોઠહો, એને પાછી કાય નિયમા વિરુદ માન માઅના આગના દેતહો?”
પાછે હન્નાયેં ઈસુવાલ બાંદલોજ કાયફા મહાયાજકાપાય દોવાડયો.
કાય મા નિયમશાસ્ત્ર કાદા માઅહાલ જાવ લોગુ ચ્યા વોનાયને જાઈ નાંય લેય કા તો કાય કોઅહે, દોષ થોવહે કા?
જ્યા પાહાય ઉબા આતા, ચ્યાહાય આખ્યાં, “કાય, તું પોરમેહેરા મહાયાજકા અપમાન કોઅતોહો?”