35 પ્રભુ પોરમેહેરાય મા પ્રભુવાલ આખ્યાં, ‘તું મા જમણે આથે બોહો, જાવ લોગુ આંય તુમહે દુશ્માનાહાન તુમહે તાબામાંય કોઇ દાવ.’
બાકી મા જ્યા વિરુદ કોઅનારા જ્યાહાન નાંય ગોમ્યા કા આંય ચ્યાહાવોય રાજ્ય કોઉ, ચ્યાહાન મા આગલા લેય યા એને માઆઇ ટાકાં.’”
કાહાકા દાઉદ તે હોરગામાય નાંય ચોડયો, બાકી તો પોતે આખહે, ‘પ્રભુ પોરમેહેરાય મા પ્રભુવાલ આખ્યાં, તું મા જમણા આથા એછે બોહો.’
યાહાટી, ઈસરાયેલા બોદાજ લોકહાન યે વાતહેબારામાય ખાત્રી ઓઈ જાય કા, પોરમેહેર ચ્યાજ ઈસુવાલ, જ્યાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવ્યેલ પ્રભુ એને ખ્રિસ્તબી બેની ઠોરવ્યો.”
પોરમેહેર, જો શાંતી દેહે, સૈતાના શક્તિલ નાશ કોઇન ચ્યાલ તુમહે આધીન કોઅય દી. આમહે પ્રભુ ઈસુ સદા મોયા તુમા બોદહાઆરે ઓઅતી રોય.
પાછી માયે ચ્યા જંગલી જોનાવરાલ દેખ્યો જો દોરિયામાઅને બાઆ યેનલો આતો, એને દોરત્યેવોઅને રાજહાલ એને ચ્યાહા સૈનિકાહાલ દેખ્યા, ચ્યા ગોડાવોય બોહનારા એને ચ્યા સૈનિકાહા આરે લોડાય લોડાહાટી યોકહાતે યેને.