Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 16:31 - ગામીત નોવો કરાર

31 ચ્યાહાય આખ્યાં, “પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઓ, તોવે તું એને તો ગોર્યાહા તારણ ઓઅરી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 16:31
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો કાદો માયેવોય બોરહો થોવે એને બાપતિસ્મા લેય ચ્યાજ તારણ ઓઅઇ, બાકી જો કાદો બોરહો નાંય થોવે, પોરમેહેર ચ્યાહાન પાપહાલીદે ડોંડ દી.


બાકી જોલા લોકહાય ચ્યા સ્વીકાર કોઅયો, એટલે ચ્યાવોય બોરહો કોઅયો ચ્યાહાન ચ્યે પોરમેહેરા પોહેં બોના ઓદિકાર દેનો.


બાકી યે યાહાટી લોખલે હેય, કા તુમા બોરહો કોએ, કા ઈસુજ પોરમેહેરા પોહો ખ્રિસ્ત હેય, એને ચ્યાવોય બોરહો કોઇન ચ્યા નાવાકોય અનંતજીવન મિળવા.


જીં માઅહું પોરમેહેરા પોહાવોય બોરહો કોઅહે, અનંતજીવન ચ્યાજ હેય, બાકી જીં પોરમેહેરા પોહાવોય બોરહો નાંય કોએ, ચ્યાલ અનંતજીવન નાંય મીળે, બાકી પોરમેહેરા ડોંડ ચ્યાવોય બોની રોય.”


કા ઈજ મા આબહા મોરજી હેય, કા જીં માઅહું પોહાલ એએ એને ચ્યાવોય બોરહો કોએ તો અનંતજીવન મિળવે, એને ચ્યાલ આંય છેલ્લે દિહે જીવતો ઉઠાડીહી.”


આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ કા જો કાદો બોરહો કોઅહે, ચ્યાલ અનંતજીવન મિળલા હેય.


એહેકોય કોઅના ઠીક નાંય હેય, આમી ઓ નિર્ણય હેય કા જેહેકેન પ્રભુ ઈસુ સદા મોયાકોય આમહાન તારણ મિળ્યાં, ચ્યેજ રીતીકોય ચ્યાહાનબી મિળી.”


એને જોવે ચ્યેય ચ્યે કુટુંબ હાતે બાપતિસ્મા લેદા, તોવે ચ્યેય વિનાંતી કોઅયી, “જો તું માન પ્રભુવા વિસ્વાસીની હોમાજતોહો, તે ચાલીન મા ગોઆમાય રા,” એને તી આમહાન માનાડી લેય ગીયી.


એને ચ્યાહાય ચ્યાલ એને ચ્યા બોદા ગોઅને લોકહાન પ્રભુ વચન વોનાડયા.


તોવે સોબાયે ઠિકાણા આગેવાન ક્રિસપુસે ચ્યા પુરાં ગોર્યાહા હાતે પ્રભુવોય બોરહો કોઅયો, એને બોજ કરિંથ માયનાહાય વોનાયને બોરહો થોવ્યો એને બાપતિસ્મા લેદા.


ઈસુ સિવાય કાદા બિજા કોય બોચાવ નાંય હેય, કાહાકા હોરગા નિચે માઅહામાય બિજા કાય નાંવ નાંય દેનલા હેય, જ્યાકોય આપા બોચી જાય હોકજે.”


વાટે ચાલતા-ચાલતા ચ્યા યોકા તોળાવા પાહી પોઅચ્યા, તોવે નપુસકે આખ્યાં કા, “દેખ ઈહીં તોળાવા હેય, આમી માન બાપતિસ્મા લેયના કાય વાંદો હેય”


જોવે પોરમેહેરાલ ચોડાવલી બેટે પેલ્લા મોગાલલો કુટા ગોળો પવિત્ર ઠોર્યો, તોવે પુરો મોગાલલો કુટબી પવિત્ર હેય, એને જોવે જાડા મુળે પવિત્ર ઠોરી, તોવે ડાળખ્યો બી પવિત્ર નોકીજ ઓરી.


એને ઈસુ ખ્રિસ્તાય જીં કોઅયા, ચ્યા લીદે ગેર યહૂદી લોક બોરકાત પામી, જીં પોરમેહેરાય આબ્રાહામાઆરે ઈસુ ખ્રિસ્તાકોય દેઅના વાયદો કોઅલો આતો, એને ખ્રિસ્તાવોય બોરહો કોઅનાકોય, આમા પવિત્ર આત્મા મેળવી હોકજે જ્યા પોરમેહેરાય આમહાન દેઅના વાયદો કોઅલો આતો.


બાકી પવિત્રશાસ્ત્ર આપહાન દેખાડેહે કા આપા બોદે પાપી હેય, જેથી જો વાયદો પોરમેહેરાય કોઅલો આતો, તો વાયદો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે મિળહે.


કાહાકા તુમા બોદહાય ઈસુ ખ્રિસ્તામાય બોરહો કોઅના લીદે પોરમેહેરા પોહેં બોની ગીઅલે હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ