27 યાહાટી આમા તુમહાન ઈ આખાહાટી યહૂદા એને સિલાસાલ દોવાડી રીઅલા હેય કા આમહાય તુમહે સાવાલા બારામાય કાય નિર્ણય લેદલો હેય.
તોવે યેરૂસાલેમ શેહેરામાય પ્રેષિત એને વડીલાહાય બોદી મંડળીઆરે આપહે માઅને કોલહાક માટડાહાલ નિવાડના નોક્કી કોઅયા, ચ્યાહાય યહૂદા, જો બારનાબાસ આખવામાય યેહે, એને સિલાસાલ નિવડયા, યા બેની વિસ્વાસ્યાહામાય બોજ માનાપાના આતા. ચ્યાહાન પાઉલ એને બારનાબાસાઆરે અન્તાકિયા શેહેરમાય દોવાડી દેના.
એને યહૂદા એને સિલાસ જ્યા પોતેબી ભવિષ્યવક્તા આતા, ચ્યાહાય બોજ વાતહેકોય વિસ્વાસ્યાહાલ ઉપદેશ દેયન સ્થિર કોઅયા.
આજુબી બોજ વાતો હેય જ્યો આંય તુમહાન આખા માગહુ, બાકી આંય ચ્યો યા રીતે યોક પત્રમાય નાંય લોખા માગુ, બાકી આશા હેય, કા આંય તુમહેપાય યાઉ, એને હામ્મે-હામ્મે તુમહેઆરે વાતો કોઉ : એને પાછે આમા યોકહાતે બોજ આનંદિત ઓઅહું.
આજુબી બોજ વાતો હેય જ્યો આંય તુલ આખા માગતાહાવ, બાકી આંય ચ્યો વાતો એહેકેન યોક પત્રમાય નાંય લોખા માગુ.