25 પિરગા શેહેરામાય વચન આખીન અત્તાલિયા શેહેરામાય યેના.
તોવે બોજ લોક ટોળો જાયા એને યા લીદે ઓલે બોદે કા તી ગુઉ લોકહાકોય બોરાય ગીયા, ઓલે લોગુ કા બાઆપુર ને જાગો બી લોકહાકોય બોરાય ગીઅલો આતો. ઈસુ ચ્યા લોકહાન પોરમેહેરા હારી ખોબાર આખતો આતો.
ચ્યાહાય બરાબર તીંજ લોખ્યાં જીં આમહાન ચ્યા લોકહાકોય આખલા ગીઅલાં આતા, જ્યાહાય ઈસુ સેવા સુરુવાતપાઅને પોતે નોજરેકોય એઅયા એને પાછે પોરમેહેરા વચન આખનારા સેવાક બોની ગીયા.
પાઉલ એને ચ્યા હાંગાત્યા પાફુસ શેહેરા દોરિયામાઅને મુસાફરી સુરુ કોઅયી, એને પંફૂલિયા વિસ્તારા પિરગા શેહેરામાય પોઅચ્યા, તાં યોહાન માર્ક ચ્યાહાન છોડીન યેરૂસાલેમ શેહેરામાય પાછો ફિરી યેનો.
પવિત્ર આત્માકોય દેનલા સામર્થ્યકોય માયે અદભુત કામ એને ચમત્કાર કોઅયા, ઈહીં લોગુ કા આંય યેરૂસાલેમ શેહેરાપાઅને લેઈને ઇલ્લુરિકુમ ભાગ લોગુ તાઅને બોદા લોકહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅયો.