24 તોવે પિસીદિયા વિસ્તારામાઅને ઓઇન ચ્યા પંફૂલિયા વિસ્તારામાય પોઅચ્યા.
કોલહાક દિહાકોય પાઉલાય બારનાબાસાલ આખ્યાં, “જ્યા-જ્યા શેહેરામાય આમહાય પ્રભુ વચન વોનાડલા આતા, યા, પાછે ચ્યામાય ચાલીન પોતાના વિસ્વાસ્યાહાલ એએ કા ચ્યા કોહડા હેય.”
બાકી પાઉલ ચ્યાલ જો પંફૂલિયા વિસ્તારામાય ચ્યાહાથી આલાગ ઓઈ ગીયેલ, એને કામાવોય ચ્યાઆરે નાંય ગીયો, ચ્યાલ આરે લેય જાયના હારાં નાંય હોમજ્યા.
એને ફ્રુગીયા એને પંફૂલિયા વિસ્તારામાઅને હેય એને મિસર દેશ એને કુરેન શેહેરા પાહીને લિબિયા દેશા કોલહાક લોક, એને રોમમાઅને યેરૂસાલેમમાય યેનલા યહૂદી મુસાફીર,