33 યા વાયદાલ પોરમેહેરાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઇન તી વાયદો આપહે પોહાહા હાટી પુરો કોઅયો. જેહેકેન ગીતશાસ્ત્રમાય લોખલાં હેય, તું મા પ્રિય પોહો હેય, આંય તો આબહો બોની ગીઅલો હેતાંવ.
યાહાટી ઈસુવા મોઅલા માઅને પાછો જીવી ઉઠના પાછે શિષ્યહાન ચ્યા ઈ વાત યાદ યેની. એને ચ્યાહાય પવિત્રશાસ્ત્ર એને ઈસુ આખલા વચનાવોય બોરહો કોઅયો.
બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.
પોરમેહેરાય ચ્યાલ મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો એને આમી પાછા ચ્યા શરીર હોડી નાંય યે વાતે સાબિત્યે હાટી પોરમેહેરાય આખ્યાં, ‘આંય દાઉદ રાજાવોય કોઅલી પવિત્ર એને કાયામ રોનારી બોરકાત તુમહાવોય કોઅહી.’
બાકી ઈસુલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, ચ્યા શરીર નાંય હોડયા.
બાકી ચ્યાલ પોરમેહેરે ચ્યા મોરણા બંધન માઅને છોડાવીન ચ્યાલ પાછો જીવતો કોઅયો, કાહાકા ઈસુલ મોરણા તાબામાંય નાંય રાખી હોકતા આતા.
યાજ ઈસુવાલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યા આમા બોદા સાક્ષી હેજે.
એને તો તારાત દમસ્ક શેહેરા સોબાયે ઠિકાણે તો ઈસુવા પ્રચાર કોઅરા લાગ્યો કા ઈસુજ પોરમેહેરા પોહો હેય.
તેહેકેનુજ ખ્રિસ્તાય પોતાલ મહાયાજક બોનાડીન પોતે પોતાલ માનપાન દેઅના નોક્કી નાંય કોઅયા, બાકી પોરમેહેરે ચ્યાલ નેમ્યો ને આખ્યાં, તું મા પોહો હેતો, આજે આંય તુલ પોતાનો પોહા હારકો પ્રગટ કોઅતાહાંવ.