17 યા ઈસરાયેલા લોકહા પોરમેહેરે આપહે આગલ્યા ડાયહાન નિવડી લેદા, એને જોવે મિસર દેશામાય પારદેશી ઓઇન રા આતા, તોવે ચ્યાહાન વોદાડયા, એને પરાક્રમી સામર્થ્યા કોઇન ચ્યાહાન તાઅને કાડી લેદા.
બાકી તુમા પોરમેહેરા નિવાડલા લોક, એને ચ્યા યાજક હેતા, જો રાજા હેય, તુમા લોક પોરમેહેરાહાટી સમર્પિત એને ચ્યા ખાસ લોક હેતા. ચ્યે તુમહાન આંદારામાઅને પોતાના અદભુત ઉજવાડામાય હાદ્યાહા, એટલે તુમા ચ્યા અદભુત કામહા ઘોષણા કોઅય હોકે.