40 બાકી ચ્યાલ પોરમેહેરે તીજે દિહી પાછો મોઅલા માઅને જીવતો કોઅયો, એને આમહાન પોતે દેખાડયાં.
ચ્યા યહૂદાય જો ઇસ્કારીયોત નાંય આતો, ચ્યાલ આખ્યાં, “ઓ પ્રભુ, કાય જો કા તું પોતાલ આમહાવોય પ્રગટ કોઅરા માગતોહો, એને દુનિયા લોકહાવોય નાંય?”
કાહાકા ચ્યાય યોક દિહી નોક્કી ઠોરવ્યોહો, ચ્યામાય તો આખા દુનિયા ન્યાય કોઅરી, પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદા લોકહાન યે વાતે સાબિતી દેય દેનહી.
બાકી ચ્યાલ પોરમેહેરે ચ્યા મોરણા બંધન માઅને છોડાવીન ચ્યાલ પાછો જીવતો કોઅયો, કાહાકા ઈસુલ મોરણા તાબામાંય નાંય રાખી હોકતા આતા.
યાજ ઈસુવાલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યા આમા બોદા સાક્ષી હેજે.
બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય તો મોઅલા માઅને પાછા જીવી ઉઠવાને લીદે પોરમેહેરા પોહો સાબિત જાયો.
કાહાકા ખ્રિસ્ત યાજહાટી મોઅયો એને પાછો જીવીબી ઉઠયો, કા તો મોઅલા એને જીવતા બેનહયા પ્રભુ આખાડી.
એને જો પોરમેહેરા આત્મા જ્યાંય ઈસુલ મોઅલા માઅરે જીવાડયો, તુમહેમાય વાસ કોઅહે, જ્યાંય ખ્રિસ્તાલ મોઅલા માઅને જિવાડયોહો, તો તુમહે નાશમાન શરીરાલ બી પોતા આત્માકોય જો તુમહેમાય વાસ કોઅહે જીવાડી.
કાહાકા આમા જાંઅજેહે, જ્યાંય પ્રભુ ઈસુલ મોઅલાહામાઅને પાછો જીવાડ્યો, તોજ આમહાનબી ઈસુમાય ભાગીદાર હેય ઈ જાઇન પાછો જીવાડી, એને તુમહેહાતે પોતાના હામ્મે ઉબાંરાંહાટી આમહાન તુમહેઆરે લેય યેઅરી.
એને આમી શાંતી દેનારો પોરમેહેર, જ્યાંય ગેટહા મહાન રાખવાળ એટલે ઈસુ ખ્રિસ્ત, આપહે પ્રભુલ અનંત કરારા લોયેથી મોઅલા માઅને પાછો જીવતો કોઅયો,
ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.