20 કાહાકા રાજા દાઉદા ગીતશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય, ‘ચ્યા ગુઉ ઉજાડ એઅઇ જાઅરી, એને ચ્યામાય કાદાં નાંય રોય’ એને ઈ બી લોખલાં હેય, ‘કાદો બિહરો ચ્યા પદ લી.’
દાઉદ રાજા પોતે ગીતહા ચોપડયેમાય આખતો હેય:
પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”
“ઓ બાહાહાય, પવિત્ર આત્માય બોજ સોમાયા પેલ્લા રાજા દાઉદા કોય યહૂદા બારામાય આખ્યાં, જો ઈસુલ દોઆડનારા લોકહા આગેવાની કોઅનારો બોની ગીયો, ઈ જરુરી આતાં કા યહૂદા બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી હાચ્ચાં સાબિત ઓએ.
કા તો ઈ સેવા એને પ્રેષિત પદ લેય, જો જાગો યહૂદા છોડી ગીયો, એને મોઅઇ ગીયો એને ચ્યા જાગાવોય જાતો રિયો જાં ચ્યાલ રા જોજતાં આતા.”
યા વાયદાલ પોરમેહેરાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઇન તી વાયદો આપહે પોહાહા હાટી પુરો કોઅયો. જેહેકેન ગીતશાસ્ત્રમાય લોખલાં હેય, તું મા પ્રિય પોહો હેય, આંય તો આબહો બોની ગીઅલો હેતાંવ.