Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને 5:20 - ગામીત નોવો કરાર

20 યાહાટી આમા ખ્રિસ્તા એલચી હેજે, માના પોરમેહેર આપહેથી લોકહાન ચ્યા સંદેશ માની લાંહાટી બળજબરી કોઅય રિયહો, આમા ખ્રિસ્તાથી લોકહાન વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરાઆરે મેળમિલાપ કોઅય લા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને 5:20
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ઈસુય પોતાના શિષ્યહાન આખ્યાં, જો તુમહે વોનાયેહે, તો મા વોનાયેહે, જો તુમહાન નાંય ગોણે, તો માન નાંય ગોણે, એને માન નાંય ગોણે, તો માન દોવાડનારા પોરમેહેરાલ બી નાંય ગોણે.”


માલિકાય ચાકારાલ આખ્યાં, વાટહી વોય એને ગલહીમાય લોકહાન વિનાંતી કોઇન લીયા કા મા ગુઉ બોરાય જાય.


તોવે ઈસુવે પાછા ચ્યાહાન આખ્યાં, “તુમહાન શાંતી મીળે. જેહેકેન આબહે માન દુનિયામાય દોવાડયો તેહેકેન આંય તુમહાન દુનિયામાય દોવાડતાહું.”


કાહાકા જોવે આપા પોરમેહેરા દુશ્માન આતેં, તોવે પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તા મોરણાકોય આપહે પોરમેહેરાઆરે મેળમિલાપ જાયો, યાહાટી આપહાન ખાત્રી હેય કા જોવે આપહે ચ્યાઆરે મેળમિલાપ ઓઅય ગીયો, તે તો આપહાન નોક્કીજ બોચાવી.


યા લીદે આંય ખ્રિસ્તાહાટી ક્મજોર્યો, એને નિંદાયેહેમાય, એને ગરીબાયેમાય, એને અત્યાચારમાય, એને સંકટામાય, આનંદિત હેતાંવ, કાહાકા જોવે આંય નોબળો ઓઅહું, તોવેજ આંય ખ્રિસ્તા સામર્થમાય બળવાન હેતાંવ.


જ્યાંય આમહાન નવા કરારા સેવક ઓઅરા ક્ષમતાબી દેનહી, મૂસા નિયમાહા સેવક નાંય બાકી પવિત્ર આત્મા, કાહાકા મૂસા નિયમાહાલ નાંય પાળના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્મા અનંતજીવન દેહે.


યાહાટી પોરમેહેરા દાક રાખીન, આમા લોકહાન હાચ્ચાયેવોય બોરહો કોઅરાહાટી વિનાંતી કોઅજેહે. પોરમેહેર આમહાન પુરેરીત્યેકોય જાંઅહે, આંય આશા કોઅતાહાંવ કા તુમહે મોનામાયબી આમહાન હારેરીતે જાંઅતાહા.


પોરમેહેરાઆરે કામ કોઅના લીદે આમા તુમહાન ઇબી વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરા જીં સદા મોયા તુમહાન મીળહી, ચ્યેલ નોકામ્યી મા જાં દાહા.


કાહાકા આંય હારી ખોબારે લીદે કૈદમાય હેતાંવ, યાહાટી પ્રાર્થના કોઆ, જેહેકેન માન બોલા જોજે, તેહેકેન બિકવોગર હારી ખોબારે પ્રચાર કોઅય હોકુ.


પોરમેહેરાય ચ્યા પોહાલ દોરતીવોય દોવાડના નિર્ણય કોઅયો, એને ચ્યાય લોય પાડ્યા એને તો હુળીખાંબાવોય મોઅઇ ગીયો. પોરમેહેરાય ઈ પોતા એને ચ્યે બોદી વાતહે વોચમાય મેળમિલાપ બોનાડાહાટી કોઅયા, એહેકેન ચ્યે પોતા એને બોદહા વોચમાય મેળ-મિળાપ બોનાડ્યા જીં હોરગામાય એને દોરતીવોય હેય.


યાહાટી જીં માઅહું યા નિયમાહાલ નાંય માને, તો માઅહા નિયમ નાંય, બાકી પોરમેહેરા નિયમ નાંય માને, જો તુમહાન ચ્યા પવિત્ર આત્મા દેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ