Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 2:8 - ગામીત નોવો કરાર

8 એને પાછી પવિત્રશાસ્ત્ર ઇબી આખહે, “તો ઓહડો દોગાડ હેય જ્યાથી લોકહાન ઠોકાર લાગહે, ઓહડા ખોલકડા હેય, જ્યાથી ચ્યે ઠોકાર ખાતહેં,” કાહાકા ચ્યે વચનાવોય બોરહો કોઅરા નાંય માગેત, યાહાટી ચ્યે ઠોકાર ખાયન પોડી જાતહેં, પોરમેહેરે ચ્યાહા હાતે ઈ ઓઅના યોજના બોનાડીહી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 2:8
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે સિમોનાય ચ્યાહાન બોરકાત દેની એને મરિયમેલ આખ્યાં, “એએ, ઈસરાયેલા લોકહામાય બોજ માઅહે નાશ ઓઅઇ જાય, એને બોજ બોચી જાય, ચ્યાહાટી ઓ પોહો ચેતાવણી નિશાણી રોય કા, ચ્યા બોજ લોક વિરુદ કોઅરી, એહેકોયન બોજ લોકહા મોના વિચાર ઉગાડા પોડી જાય.


પોરમેહેર ચ્યા ગુસ્સો દેખાડાં માગતો આતો, એને બોદહા વિરુદ ચ્યા શક્તિ પ્રગટ કોઅરા માગતો આતો, જ્યેં નાશ ઓઅરા લાયકે આતેં, બાકી ચ્યાય ચ્યાહાન સહન કોઅયા.


બાકી આમા પ્રચાર કોઅજેહે કા ખ્રિસ્ત આપહાન આપહે પાપાહાથી છોડવાહાટી હુળીખાંબાવોય મોઅઇ ગીયો જ્યા યહૂદી લોકહા બોરહામાય રુકાવાટ હેય એને ગેર યહૂદી લોકહાહાટી મૂર્ખતા હેય.


જ્યેં નાશ ઓઅઇ રીયહે, ચ્યાહાહાટી આમા મોરણા ગંધ, એને જ્યેં તારણ પામી રીયહે ચ્યાહાહાટી જીવના સુગંદ. આસલીમાય, કાદોબી પોતે પોતાનાલ યા સુગંદાલ ફેલાવાં યોગ્ય નાંય હેય.


ઓ વિસ્વાસી બાહાહાય, સુન્નત કોઅના મહત્વા નાંય હેય એહેકોય આંય પ્રચાર કોઅતાહાંવ, યાહાટી માન યહૂદી લોક સતાવ કોઅતાહા, જો આંય હુળીખાંબાવોય ખ્રિસ્તા મોરણા પ્રચાર નાંય કોઉ તે કાદાજ નિરાશ નાંય ઓઅરી.


કાહાકા પોરમેહેરાય આપહાન સજા બોગવાહાટી નાંય, બાકી ચ્યાય આપહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા કોઇન તારણ મિળવાહાટી નિવડ્યેહે.


ઈ તેહેકેનુજ હેય જેહેકેન પોરમેહેર પવિત્રશાસ્ત્રમાય આખહે, “એઆ, માયે યોક મુખ્ય ખૂણા કિમતી દોગાડ નિવડયોહો, જો સીયોન શેહેરામાય ગોઆલ મજબુત બોનાવાહાટી ઉપયોગ કોઅલો જાહાય, એને જો કાદોબી ચ્યાવોય બોરહો કોઅહે, તો શરમાયી નાંય.”


ઓ દોગાડ તુમહેહાટી બોજ કિમતી હેય, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, બાકી જ્યા લોક ચ્યાવોય બોરહો નાંય કોએત ચ્યાહા બારામાય પવિત્રશાસ્ત્ર આખહે કા, “જો દોગાડ કોડયાહાય ઉપયોગ કોઅના નકામ્યો ગણ્યો, તો ઈમારતે પાયામાય બોદહાથી કિમતી દોગાડ બોની ગીયહો.”


યા જુઠા માસ્તાર લોબ્યા ઓઅરી, એને ચ્યા બોનલી-બોનાડલા દાખલા વોનાડીન તુમહાન દોગો દેઅરી, એટલે તુમહેથી પોયહા કામાવી હોકે. પોરમેહેરે બોજ સમયા પેલ્લા નોક્કી કોઅય લેદલા આતાં, કા તો ચ્યા લોકહાન સજા દેઅરી એને તો એહેકેન કોઅરાહાટી તિયાર હેય, તો નોક્કીજ ચ્યાહા નાશ કોઅય દેઅરી.


આંય તુમહાન લોખી રિયહો, કાહાકા કોલહાક લોક જ્યા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના ડોંગ કોઅતાહા, ચ્યા તુમહે ખ્રિસ્તી મંડળ્યેમાય દોબીન તુમહેમાય યેય ગીયહા, ચ્યા પોરમેહેરા આદર નાંય કોએ, એને ચ્યા ઈ ગલત હિકાડતાહા, કા પોરમેહેર પોતાના સદા મોયાથી આમહે પાપહાન માફ કોઅય દેહે, યાહાટી આમા ખારાબ કામ કોઅઈન જીવી હોકતાહા. ચ્યા ઈસુ ખ્રિસ્તા નકાર કોઅતાહા, યોકુજ માલિક એને આમહે પ્રભુ હેય. બોજ સમયા પેલ્લા, પવિત્રશાસ્ત્ર આખહે, કા પોરમેહેર ઓહડા લોકહાન સજા દેઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ