1 કરિંથીઓને 5:5 - ગામીત નોવો કરાર5 ચ્યા માઅહા શરીર સૈતાના તાબામાંય કોઅય દેજે, જેથી ચ્યા શરીરા નાશ ઓએ બાકી પ્રભુ પાછા યેઅના દિહે ચ્યા આત્મા તારણ પામે. အခန်းကိုကြည့်ပါ။ |
જો કાદો હાંગાત્યા વિસ્વાસી બાહાલ એહેકોય પાપ કોઅતો એઅતાહા, જ્યા પરિણામ મોરણ નાંય, તે ચ્ચાહાટી પ્રાર્થના કોએ એને પોરમેહેર ચ્યાલ અનંતજીવન દેઅરી. ઈ ચ્ચા લોકહાહાટી હેય જ્યાહાય ઓહડો પાપ કોઅયોહો, જ્યા પરિણામ મોરણ નાંય હેય. બાકી પાપ ઓહડો બી રોહે જ્યા પરિણામ મોરણ બી હેય એને ચ્ચા બારામાય આંય વિનાંતી કોઅરાહાટી નાંય આખું.