11 તુમહે મોના વિચાર કેવળ તુમાંજ જાંઆય હોકતાહા, બિજા માઅહું નાંય જાંઆય હોકે, તેહેકેનુજ પવિત્ર આત્મા સિવાય કાદાબી પોરમેહેરા વિચાર નાંય જાંઆય હોકે.
પવિત્ર આત્મા યોક માઅહાલ સંદેશ આખાહાટી વરદાન દેહે જીં બુદ્ધિકોય બાઆલા હેય, એને તીંજ પવિત્ર આત્મા બિજા માઅહાન સંદેશ આખાહાટી વરદાન દેહે જીં જ્ઞાનાકોય બાઆલા હેય.
બાકી પોરમેહેરાય યો વાતો આમહાવોય એટલે પ્રેષિતાહાવોય પવિત્ર આત્માથી પ્રગટ કોઅલા હેય, કાહાકા પવિત્ર આત્મા બોદ્યો વાતો, એટલે પોરમેહેરા દોબલ્યો વાતોબી જાંઅહે.