27 કાહાકા પવિત્રશાસ્ત્રમાય ભજનકાર લોખહે કા, “પોરમેહેરાય બોદા કાય ખ્રિસ્તા ઓદિકારા આધીન કોઅય દી,” તે ઈ સાફ હેય કા ચ્યામાય પોરમેહેર સામીલ નાંય હેય કાહાકા તોજ હેય જ્યાંય ખ્રિસ્તાલ ઓ ઓદિકાર દેનલો હેય.
મા આબહે માન બોદો ઓદિકાર દેય દેનહો, એને આબા સિવાય કાદો પાહાલ નાંય જાંઆય, તેહેકોયજ પાહા સિવાય કાદો આબહાલ નાંય જાંઆય, એને જ્યા લોકહાન આંય, પોહો નિવાડતાહાવ, ચ્યા લોક આબહાલ જાઅરી.
ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.”
ઈસુ ઈ જાંઅતો આતો, કા પોરમેહેર આબહે બોદા કાય ચ્યા ઓદિકારામાય હોઅપી દેનહા એને તો પોરમેહેરાપાઅને યેનહો એને પોરમેહેરાપાય પાછો જાય રિઅલો હેય.
પોરમેહેર આબહો પોહાવોય પ્રેમ કોઅહે, એને બોદ્યોજ વસ્તુ ચ્યા તાબામાંય દેય દેનહા.
ઈ તી મહાન શક્તિ હેય જ્યેં ઉપયોગ પોરમેહેરાય તોવે કોઅયો જોવે ચ્યાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને જોવે ચ્યાય ખ્રિસ્તાલ હોરગામાય ચ્યા જમણી એછે માનાપાના જાગાવોય બોહાડયો.
પોરમેહેરાય બોદી વસ્તુહુલ ખ્રિસ્તા ઓદિકારા તાબામાંય કોઅય દેના, એને પોરમેહેરાય ખ્રિસ્તાલ બોદી વિસ્વાસી મંડળીહયેવોય પ્રધાન ઠોરવ્યો.
એને પોરમેહેરે પોતાના કોઅહાબી હોરગા દૂતહાલ એહેકેન નાંય આખ્યાં, જાંવલોગુ આંય તો દુશ્માનાહાલ પુરિરીતેકોય તો આધીન નાંય કોઉ “તું મા જમણા આથા સન્માના જાગાવોય બોહો.?”
બાકી ઈસુ ખ્રિસ્તાય પાપહા માફ્યે હાટી પોતેજ કાયામમાટે યોક બલિદાના રુપામાય દેય દેના, એને તો સિંહાસનાવોય પોરમેહેરા જમણી એછે બોદહાથી ઉચા માનાપાના જાગાવોય જાયને બોહી ગીયો.
તુયે ચ્યાલ બોદાંજ વોય ઓદિકાર દેનો, યાહાટી જોવે પોરમેહેરે બોદાંજ કાય માઅહા કોબજામાય કોઅઇ દેનહા,” એને ઓહડા કાયજ નાંય હેય, જીં ચ્યા કોબજામાય નાંય ઓરી, બાકી હાચ્ચાઇ ઈ હેય કા આમી લોગુ આમા બોદાંજ ચ્યા કોબજામાય નાંય એઅજે.
આમી તો હોરગામાય જાયને પોરમેહેરા જમણી એછે બોઠલો હેય, એને તો બોદા હોરગા દૂતહા, ઓદિકાર્યાહા એને બોદયે શક્તિહેવોય રાજ કોઅહે.
આંય યોકદા મોઅઇ ગીઅલો આતો, બાકી આમી જીવતો હેતાંવ, એને આંય સાદામાટે જીવતો રોહીં, માયેપાંય મોરણા એને અધોલોક (જો મોઅલા લોકહા જાગો હેય) વોય ઓદિકાર હેય.