21 બોદા લોકહા મોરણા કારણ પેલ્લા માઅહું આદામા લીદે યેના, તેહેકેનુજ બોદા લોકહાન મોઅલા માઅને પાછા જીવતા કોઅના બિજા ઓક માઅહા એટલે ખ્રિસ્તા લીદે ઓઅરી.
ઈસુવે ચ્યેલ આખ્યાં, “આંય તો હેતાંવ જો મોઅલા માઅને પાછો જીવતો ઉઠયહો, જો કાદો માયેવોય બોરહો કોઅહે તો મોઅઇબી જાય, તેરુંબી જીવી.
કાહાકા પાપ કોઅના બોદલો મોરણ હેય, બાકી પોરમેહેરા વરદાન આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય અનંતજીવન હેય.
આદામા પાપ કોઅવા લીદે બોદા માઅહાન મોઅરા પોડહે, તેહેકેન ખ્રિસ્તા લીદે બોદા મોઅલા લોકહાન જીવતા કોઅલા જાય.