21 નિયમશાસ્ત્રામાય પ્રભુ એહેકેન આખહે, “આંય યા લોકહાઆરે પારકા લોકહાકોય વાત કોઅહી જ્યેં જુદી ભાષા બોલી, તેરુંબી ચ્યે મા વાતવોય ધ્યાન નાંય દી.”
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “કાય તુમહે નિયમશાસ્ત્ર માય એહેકેન નાંય લોખલાં હેય, માયે આખ્યાં, ‘તું ઈશ્વર હેય’?
એને ચ્યા બોદા પવિત્ર આત્માકોય બાઆઈ ગીયા, એને જેહેકેન પવિત્ર આત્માય ચ્યાહાન બોલના તાકાત દેની, ચ્ચે રીતે જુદી-જુદી ભાષામાય બોલા લાગ્યા.
આમા જાંઅતાહા, કા મૂસા નિયમ જીં કાય આખહે તી ચ્યાહાનુજ આખહે જ્યેં મૂસા નિયમા આધીનમાય હેય, જેથી કાદાજ માઅહું બાહાનો નાંય કોઅય હોકે, એને દુનિયા બોદા લોક પોરમેહેરા હામ્મે દોષી ઠોરે.
થેએયેહેય મંડળીમાય ઠાવકા રા જોજે, એને હિકાડાં નાંય જોજે, બાકી આધીન રોઅના આગના હેય, જેહેકેન મૂસા નિયમશાસ્ત્રામાય લોખલાં હેય.