31 યાહાટી, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો કાદો અભિમાન કોઅરા માગહે તે ચ્ચાલ ફક્ત ચ્ચાવોય અભિમાન કોઅરા જોજે જીં પ્રભુય કોઅલા હેય.”
જો આબ્રાહામ ચ્યા હારાં કામહાકોય ન્યાયી ઠરતો તે તો અભિમાન કોઅય હોકતો, બાકી પોરમેહેરા હામ્મે અભિમાન નાંય કોઅય હોકે.
ઓ વિસ્વાસી બાહાહાય, માયે યે વાતહેમાય તુમહેહાટી મા એને અપુલ્લોસા દાખલા રુપામાય આખહી, પવિત્રશાસ્ત્રમાય જીં લોખલાં હેય ચ્યા કોઅતા આગલા નાંય જાંહાટી તુમહાન આમહેપાઅને હિકાં જોજે, જેથી તુમા યોકા આગેવાના તુલના કોઇન ઘમંડ નાંય કોઅહા.
બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો કાદો વાહવા કોઅરા માગે, તે તો પ્રભુમાંય વાહવા કોએ.”
કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.