20 એને ઈસુવે આખ્યાં, “માઅહું જીં વિચાર કોઅહે, આખહે એને કોઅહે, તીંજ માઅહાન પોરમેહેરા હામ્મે મેલાં કોઅહે.
જીબ બી યોક આગ્યે હારકા હેય, ઈ તે જુઠી દુનિયા હેય શરીરા જો ભાગ હેય જીં બોજ ખારાબ હેય એને જીં આમહે શરીરાલ અશુદ્ધ કોય દેહે. ઈ આમહે પુરાં જીવનાલ નરકા કોળ્યે માઅને યેનારી આગડાકોય નાશ કોઅય હોકહે.
તુમહામાય લોડાય એને જગડો કેસને યેતહા? ઈ ચ્ચે સ્વાર્થી ઇચ્છાકોય યેતહે જીં તુમહેમાય જુલાતેહે.
માઅહે જીં બી ચ્યાહા શરીરામાય લેતહેં ચ્યામાય ઓહડા કાયજ નાંય હેય કા તી ચ્યાહાન મેલાં કોઅઇ હોકે, માઅહે ચ્યે વસ્તુ કોઅઇ મેલેં ઓઅતેહે, જીં માઅહા માજેરે નિંગહે.
બાકી મલકીસાદક જો લેવી કુળા માઅનો નાંય આતો તેરુંબી આબ્રાહામા પાઅને દોહમો ભાગ લેદો એને ચ્યાલ બોરકાતબી દેની, જો કા પોરમેહેરા વાયદો મિળલો આતો.
ઈસુય જાવાબ દેનો કા, “પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, કા માઅહું માત્ર બાખ્યે કોયજ નાંય, બાકી તો પોરમેહેરા આખલા વચનાલ માનીન જીવતો રોય.”
માઅહું જીં વિચાર કોઅહે, આખહે એને કોઅહે, તીંજ માઅહાન પોરમેહેરા હામ્મે મેલાં કોઅહે.
ચ્યા મોનામાઅને, ખારાબ વિચાર, વ્યબિચાર, ચોરી, ખૂન, પારકી થેએ,
ઓહડે બોદે પાપ મોનામાઅને બાઆ નિંગતેહે એને માઅહાન મેલાં માઅહું કોઅહે.”