6 જેહેકોય ચ્યાહાય પાપહાલ માની લેદા તોવે યોહાને લોકહાન યારદેન નોયેમાય બાપતિસ્મા દેના.
એને ચ્યાહાય બોરહો રાખ્યેલ, ચ્યાહામાઅને બોજ લોકહાય યેઇન પોતપોતાના ખારાબ કામાંહાલ ખુલ્લી રીતે માની લેદા.
જોવે પોરમેહેરા હામ્મે આપા આપહે પાપ કબુલ કોઅજેહે, તોવે તો આપહે પાપ માફ કોઅહે, એને આપહાન બોદા અન્યાય માઅને ચોખ્ખાં કોઅહે, કાહાકા તો બોરહાવાળો એને ધાર્મિક હેય.
કાહાકા ચ્યા નિયમ કેવળ લોકહા ખાઅના-પિઅના બારામાય એને બિજા શુદ્ધીકરણા બારામાય દેખાડતાહા જ્યાથી લોક બારેને ચોખ્ખેં ઓઅય જાતહેં, બાકી યાહા રુદયાસે કાય લેયના-દેયના નાંય હેય, યે વિદ્યેહેલ તાંઉલોગુ માનના આતાં જાંવલોગુ કા પોરમેહેરાય પોતાનો નોવો નિયમ સ્થાપિત નાંય કોઅયો.
“આંય તે પાઆયાકોય તુમહાન પાપ કોઅના બંદ કોઅરાહાટી બાપતિસ્મા દેતહાવ, બાકી જો મા પાછે યેનારો હેય, તો મા કોઅતો મહાન ગોત્યેવાળો હેય: આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય, એને તો તે તુમહાન પવિત્ર આત્મા એને આગડાકોય બાપતિસ્મા દી.
બાપતિસ્મા એને આથ થોવના, મોઅલા માઅને પાછા જીવી ઉઠના એને અનંત વિનાશા બારામાય વાતો કોઅતા મજબુત શિક્ષણા બારામાય દિયાન દા.
કાહાકા જોવે તુમહાય બાપતિસ્મા લેદા તોવે ખ્રિસ્તા હારકા ડાટાય ગીયા એને ખ્રિસ્તા હારકાજ તુમહાન જીવતા કોઅયા, ઈ એહેકેન યાહાટી ઓઅયા કાહાકા તુમહાય બોરહો કોઅયો કા પોરમેહેરાય ચ્યા સામર્થ્યકોય, ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.
મૂસા નિયમથી ચ્યાહાન શિષ્યહા હારકા, ચ્યા બોદહાન વાદળાં એને દોરિયામાય બાપતિસ્મા દેનલા ગીયા.
આમી કાહા મોડા કોઅતોહો? ઉઠ, બાપતિસ્મા લે, એને ચ્યા નાંવ લે પોતાના પાપહાથી માફી મિળવાહાટી.
તોવે માન પ્રભુ ઈસુ વચન યાદ યેના, જીં ચ્યાય આખ્યેલ, યોહાનાય પાઅયા કોઇન બાપતિસ્મા દેના બાકી તુમા પવિત્ર આત્માકોય બાપતિસ્મા પામહા.
કાહાકા યોહાનાય તે પાઆયાકોય બાપતિસ્મા દેનલા હેય, બાકી કોલહાક દિહયા પાછે પોરમેહેર તુમહેઆરે રાંહાટી પવિત્ર આત્મા દોવાડી.”
તોવે યોહાને ચ્યા બોદહાન જાવાબ દેનો કા “આંય તે પાઆયાકોય તુમહાન બાપતિસ્મા દેતહાવ, બાકી જો યેનારો હેય, તો મા કોઅતો મહાન હેય, આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય, એને તો તુમહાન પવિત્ર આત્મા એને આગડાકોય બાપતિસ્મા દેઅરી.
યહૂદીયા વિસ્તારામાઅને, એને યેરૂસાલેમ શેહેરામાઅને બો બોદા લોક નિંગીન ઉજાડ જાગામાય બાપતિસ્મા દેનારા યોહાના સંદેશ વોનાયા ગીયા. જેહેકોય ચ્યાહાય પાપહાલ માની લેદા તોવે યોહાને લોકહાન યારદેન નોયેમાય બાપતિસ્મા દેના.
ઈ બાપતિસ્મા નિશાણી હેય, જો આમી તુમહે તારણ કોઅહે, બાપતિસ્મા મોતલાબ શરીરા મળ દોવના નાંય, બાકી શુદ્ધ રુદયાથી પોતાનાલ પોરમેહેરાહાટી સમર્પિત કોઅના હેય. ઈ બાપતિસ્મા ઈસુ ખ્રિસ્તા મોઅલા માઅને પાછા જીવતા ઓઅનાથી આમહે તારણ કોઅહે.
યાહાટી તુમા આપસમાય યોક બિજા હામ્મે આપહે-આપહે પાપાહા કોબુલ કોઆ, એને યોકા બિજા હાટી પ્રાર્થના કોઆ, જ્યાકોય હારાં ઓઅય જાહા, ન્યાયી માઅહા પ્રાર્થનાયે બો બોદી અસર ઓઅય હોકહે.
તો ઈસરાયેલા બો બોદા લોકહાન ચ્યાહા પ્રભુ પોરમેહેરાએછે વાળી લેય યી.