15 તોવે પોરૂષી લોકહાન જાયને આંદાર-આંદાર વિચાર કોઅયા, કા ચ્યાલ કેહેકેન વાત્યેહેમાય ફસાવજે.
યાહાટી ઈસુ બારામાય વિચાર કોઆ, જ્યાંય પાપ્યાહા ઓલોબોદો વિરોદ સહન કોઅયો, કા તુમા નિરાશ બોનીન ઈંમાત મા છોડહા.
તોવે પોરૂષી લોક બાઆ જાયને ઈસુલ માઅરાં હાટી યોજના બોનાડી કા, ચ્યાલ કેહેકેન આપા માઆઇ ટાકાડજે.
આંય ઈ વાત તુમેજ ફાયદાહાટી આખતાહાવ, નાંય કા તુમહાન ફસાવાહાટી, બાકી યાહાટી કા જેહેકેન બોજ હારાં હેય, જેથી તુમા યોક વિચાર કોઇન પ્રભુ સેવા કોઅનામાય લાગલા રોય.