25 જોવે શિષ્ય ઈ વાત વોનાયા, ચ્યા આજુ બોજ નોવાય પામી ગીયા, એને યોકા બિજાલ આખતા લાગ્યા કા, “તે પાછે કાહાટી પોરમેહેરા રાજ્યામાય બોચાવ ઓઈ જાઅના કેહેકેન સંભવ હેય?”
કાહાકા, પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં કાદાં પોરમેહેરાલ મોદાત માગાહાટી હાત કોઅહે, ચ્યાલ તારણ મિળી.”
બાકી પોરમેહેરાય ચ્યા દુ:ખા દિહી ઓછા કોઅઇ દેઅના નિર્ણય લેદલો હેય, નેતે, કાદાબી જીવા બોચાવ નાંય ઓઅતો, બાકી ચ્યા નિવડી લેદલાહા લીદે જ્યાલ ચ્યાય નિવડયાહા, ચ્યા દિહહાલ ઓછા કોઅરી.
પોરમેહેરાય ચ્યા દુ:ખા દિહી ઓછા કોઅઇ દેઅના નિર્ણય લેદલો હેય, નેતે, કાદાબી જીવા બોચાવ નાંય ઓઅતો, બાકી ચ્યા દિહાહા આકડો વોછો કોઅઇ દેઅરી, ચ્યા નિવાડલાહા મોદાતેહાટી.
આંય તુમહાન આખતાહાવ, કા ઉટડાલ હુવ્યે નાકલામાંઅરે જાઅના કોઠાણ હેય, તેહેકોય માલદાર માઅહાન પોરમેહેરા રાજ્યામાય જાઅના બોજ કોઠાણ હેય.”
ઈસુય ચ્યાહા એછે એઇન આખ્યાં, “ઈ માઅહાન તે નાંય ઓઅઇ હોકે, બાકી પોરમેહેરાકોય ઓઅઇ હોકી, કાહાકા પોરમેહેર બોદાંજ કોઅઇ હોકહે.”