28 ચ્યેહે એછે વોળીન ઈસુવે આખ્યાં, “ઓ યેરૂસાલેમ શેહેરામાય રોનાર્યો બાયહીય, તુમા મા હાટી મા રોડહા, તુમહે પોતાના એને તુમહે પાહાહા હાટી રોડા.
ચ્યા પાહલા માઅહા મોઠી ગીરદી જાય એને બોજ બાયો ચ્યાહાટી રોડત્યો આત્યો, એને દુઃખ કોઅત્યો આત્યો.
કાહાકા પીડા બોગવુના દિહી યેય રોયહા, એને લોક આખરી, ધન્ય હેય ચ્યો બાયો, જ્યેહે પોહેં નાંય હેય, જ્યેહેય પોહહાલ જન્મો નાંય દેનહો, જ્યેહેય કોદહી ચ્યાહાન દુદ નાંય પાજ્યાં.
વોનાયા, તો વાદળાહાવોય બોહીન યેનારો હેય, બોદાજ લોક ચ્યાલ એઅરી, બાકી જ્યાહાય ચ્યાલ ભાલેકોય ડોચી દેનેલ ચ્યા હોગા એઅરી, એને ચ્યાલ દેખીન દોરત્યેવોયને બોદા જાતી લોક જોર-જોરખે રોડી. હાં, એહેકેનુજ ઓઅરી. આમેન.