54 ચ્યાહાય ચ્યાલ દોઅયો એને મહાયાજકા ગોઅ લેય ગીયા, બાકી પિત્તર દુઉ રોયન ચ્યા પાહલા-પાહલા ચાલ્યો.
પાછે હન્નાયેં ઈસુવાલ બાંદલોજ કાયફા મહાયાજકાપાય દોવાડયો.
જોવે આંય દિનેરોજ દેવાળામાય તુમહેઆરે રોઇન હિકાડૂ, તેરુંબી તુમહાય માન નાંય દોઓયેલ. બાકી આમીતે તુમહે સમય હેય, એને આંદારાં ઓદિકાર ચાલહે.”