29 આબ્રાહામાય ચ્યાલ આખ્યાં, ‘ચ્યાહાન ચેતાવણી દાંહાટી મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડી હેય, તો ચ્યાહામાઅને વોનાયને ચ્યા પાલન કોએ.’
કાહાકા પેલ્લા સમયથી શેહેરાહામાય મૂસા નિયમા પ્રચાર કોઅનારા ચાલી યેનહા, એને તી બોદાજ આરામા દિહાલ સોબાયે ઠિકાણામાય વાચવામાય યેહે.”
તોવે ઈસુય ચ્યાહાન બોદા પવિત્રશાસ્ત્ર માઅને, મૂસા નિયમશાસ્ત્ર માઅને શુરવાત કોઇન બોદા ભવિષ્યવક્તાકોય ચ્યા બારામાય આખલ્યો વાતો હોમજાડયો.
જાવ લોગુ યોહાન બાપતિસ્મા દેનારો યેનો, તાંવ લોગુ મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તા વચન તુમહે માર્ગદર્શક રિયા; બાકી આમી પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખલી જાહે, એને બોદેજ યામાય ભાગીદાર ઓઅતેહે.
તોવે ચ્યાહાય યશાયા ભવિષ્યવક્તા ચોપડી ચ્ચાલ દેની, એને ચ્ચાય ચોપડી ઉગાડીન ચ્ચા જાગો યેનો ચ્ચામાય કાડી એહેકોય ઈ લોખલાં હેય.
તુમહેમાઅને કોલહેક જ્યે, મૂસા નિયમશાસ્ત્રા ગુલામ ઓઅરા માગતેહે, તે મા વાત વોનાયા, આંય તુમહાન આખતાહાવ મૂસા નિયમા ચોપડયેમાય કાય લોખલાં હેય.