65 એને ચ્યે આખ્યાં, “યાહાટી માયે તુમહાન આખ્યેલ કા જાવ લોગુ કાદા માઅહાલ પોરમેહેરાપાઅને ઈ વરદાન નાંય દી હોકે, તાંવ લોગુ તી માયેપાંય નાંય યી હોકે.”
આબહે માન જ્યા લોક દેનહા, ચ્યા બોદા માયેપાંય યી, એને જીં માઅહું માયેપાંય યી ચ્યાલ આંય નાંય કાડહીં.
યોહાને જાવાબ દેનો, “જાવ લોગુ માઅહાલ હોરગામાઅને નાંય દેનલા જાય, તાંવ લોગુ માઅહું કાય નાંય મેળવી હોકે.
એને યે આશેકોય વિરુદ કોઅનારા લોકહાન નમ્ર બોનીન હોમજાડ કા ચ્યા લોક પોરમેહેરા દયાકોય પોસ્તાવો કોએ એને ખ્રિસ્તા બારામાય હાચ્ચાયેલ જાંઆય લે.
આમહે પ્રભુય સાદા માયેવોય બોજ સદા મોયા કોઅયી, ચ્ચાય માન બોરહો એને પ્રેમ દેના કાહાકા આંય ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ આતો.
કાહાકા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોએ ઓલહાંજ નાંય બાકી ચ્યાહાટી દુઃખબી બોગવે ઓહડી સદા મોયા તુમહાવોય પોરમેહેરાય કોઅલી હેય કાહાકા તુમા ચ્ચાવોય બોરહો કોઅતેહે.
એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.
એને મા આજુ બીજે ગેટેં હેતેં, ચ્યે યા ગોઠામાઅને નાંય હેતેં, મા ચ્યાહાનબી લેય યેયના જરુરી હેય, ચ્યે મા આવાજ વોળખી, તોવે યોકુજ ટોળો એને યોકુજ ગોવાળ રોય.
ઈસુવે જાવાબ દેનો, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યા નાંય જાંએ.”