7 યહૂદી આગેવાનહાય પિલાત રાજાલ જવાબ દેનો, “આમહે બી યોક નિયમ હેય, એને ચ્યા નિયમશાસ્ત્રા નુસાર તો માઆઇ ટાકના લાયકે હેય, કાહાકા ચ્યાય પોતાલ પોરમેહેરા પોહો આખ્યાં.”
ઈસુય એહેકોય આખ્યાં ચ્યાહાટી યહૂદી આગેવાન ચ્યાલ માઆઇ ટાકાં કોશિશ કોઅરા લાગ્યા, કાહાકા તો આરામા દિહી નાંય પાળે ઓલહાંજ નાંય, બાકી પોરમેહેરાલ મા આબો આખીન, આંય પોતે પોરમેહેરા રોકો હેતાંવ એહેકેન આખતો આતો.
બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય તો મોઅલા માઅને પાછા જીવી ઉઠવાને લીદે પોરમેહેરા પોહો સાબિત જાયો.
જો સિપાડાહા જોમાદાર ઈસુવા હામ્મે ઉબો રિઅલો આતો, ચ્યા આવાજ વોનાયો એને દેખ્યાકા કેહેકેન મોઅઇ ગીયો, ચ્યાય આખ્યાં, “હાચ્ચાં હેય કા ઈ માઅહું પોરમેહેરા પોહો આતો.”
જોવે પિલાત રાજા ઈ વાત વોનાયો તો બોજ ગાબરાઈ ગીયો.
“ઓ લોકહાન હુમજાડેહે, કા પોરમેહેરા ભક્તિ ઓહડયે રીતે કોઅયા, જીં મૂસા નિયમાહા ઉલટાં હેય.”