24 માર્થા ચ્યાલ આખ્યાં, “માન ખોબાર હેય, ન્યાય કોઅના દિહે જોવે બોદે મોઅલા માઅને પાછા જીવી ઉઠી તોવે તો પાછો જીવતો ઉઠી.”
એને પોરમેહેરાથી આશા રાખહુ, કા જેહેકેન પોતે યા લોકબી રાખતાહા, કા ન્યાયી એને અન્યાય બેન્યાહાલ પોરમેહેર મોઅલા માઅને પાછો જીવતા ઉઠાડી.
તોવે તું ધન્ય ઓઅહે, કાહાકા ચ્યાહા પે તુલ બોદલો દાંહાટી કાયજ નાંય હેય, બાકી તુલ ન્યાયી લોક મોઅલા માઅને પાછા જીવી ઉઠી, તોવે પોરમેહેર તુલ ચ્યા ઇનામ દી.”
કોલહ્યેક થેઅયેહેય પોતાના મોઅલા માઅને પાછા જીવતા મેળવ્યા. કોલહાક લોક રીબાય-રીબાયને મોઅઇ ગીયે એને ચ્યે ચ્યામાઅને યાહાટી છુટકારો નાંય માગતે આતેં કા જોવે ચ્યે મોઅલા માઅને પાછે જીવતે ઓએ તે ચ્યાહાન યોક બોજ હારાં જીવન મિળી હોકે.
એને માન દોવાડનારા મોરજી ઈ હેય કા, ચ્યે માન બોદા કાય દેનહા, ચ્યામાઅને કાયબી ટાકાય નાંય, બાકી છેલ્લે દિહી આંય જીવતો કોઉ.
કા ઈજ મા આબહા મોરજી હેય, કા જીં માઅહું પોહાલ એએ એને ચ્યાવોય બોરહો કોએ તો અનંતજીવન મિળવે, એને ચ્યાલ આંય છેલ્લે દિહે જીવતો ઉઠાડીહી.”
ઈસુય ચ્યેલ આખ્યાં, “તો બાહા પાછો જીવી ઉઠી.”