34 ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “કાય તુમહે નિયમશાસ્ત્ર માય એહેકેન નાંય લોખલાં હેય, માયે આખ્યાં, ‘તું ઈશ્વર હેય’?
એને મૂસા નિયમશાસ્ત્રામાય બી લોખલાં હેય કા, બેન જાંઅહા સાક્ષી હાચ્ચી ગોણહાય.
ઈ યાહાટી જાયા કા નિયમશાસ્ત્ર માય લોખલાં હેય તી હાચ્ચાં બોને, કા “ચ્યાહાય વોગાર કારણે મા આરે આડાઇ કોઅયી.”
તોવે લોકહાય ચ્યાલ આખ્યાં, “નિયમશાસ્ત્ર માય આમા એહેકેન વોનાયાહા, કા ખ્રિસ્ત કાયામુંજ જીવતો રોય, તોવે તું કેહેકેન આખતોહો કા માઅહા પોહાલ ઉચે ચોડાવના જરુરી હેય? ઓ માઅહા પોહો કું હેય?”
નિયમશાસ્ત્રામાય પ્રભુ એહેકેન આખહે, “આંય યા લોકહાઆરે પારકા લોકહાકોય વાત કોઅહી જ્યેં જુદી ભાષા બોલી, તેરુંબી ચ્યે મા વાતવોય ધ્યાન નાંય દી.”
જ્યાહાન પોરમેહેરા વચન મિળ્યાં, જોવે ચ્યાહાન પવિત્રશાસ્ત્ર ઈશ્વર આખે, તો પવિત્રશાસ્ત્રા નિંદા નાંય ઓએ?