4 કાહાકા હાતમા દિહા બારામાય પોરમેહેરાય પવિત્રશાસ્ત્રમાય એહેકેન આખલા હેય, પોરમેહેરાય હાતમે દિહી પોતાના બોદા કામહાલ પુરાં કોઇન આરામ કોઅયો.
બાકી પવિત્રશાસ્ત્રમાય કાદેબી પોરમેહેરાલ આખ્યાં, “માઅહું કાય હેય, કા પોરમેહેર તું ચ્યા ખોબાર લેતહો? કા માઅહા પોહો કાય હેય, કા તું ચ્યા કાળજી કોઅતોહો?
કાહાકા જીં કાદાં માઅહું આરામા જાગાવોય જાહાય, તે તો પોતાના કામ પુરાં કોઅયા પાછે આરામ કોઅરી, જેહેકેન પોરમેહેરે પોતાના કામ પુરાં કોઅયા પાછે આરામ કોઅયેલ.