21 કા ઈ નાંય આથાલના, ઈ નાંય ખાઅના, યાલ આથ લાવના નાંય.
ઓહડા લોક વોરાડ કોઅરા એને કોલહાક ખાઅના વસ્તુહુલ ખાં રોકતાહા, બાકી પોરમેહેરાય ઈ બોદા યાહાટી બોનાડ્યા બોરહો કોઅનારા એને હાચ્ચાઇ જાઅનારાં ચ્ચાલ ધન્યવાદા કોઇન ખાય.
યાહાટી પ્રભુ આખહે જ્યા લોક, પોરમેહેરા વચનાપ્રમાણે નાંય ચાલે ચ્યાહાથી આલાગ રા, “તુમા ચ્યા લોકહા વોચમાઅને બારે નિંગી યા એને અશુદ્ધ વસ્તુલ મા આથલાહા, તે આંય, તુમહાન સ્વીકાર કોઅહી.
કાહાકા તુમહે પાપી સ્વભાવ ખ્રિસ્તાઆરે મોઅઇ ગીઅલો હેય, યાહાટી આમી તુમહાન યા દુનિયા રીતિરિવાજ પાળના ગોરાજ નાંય હેય, તે પાછે તુમા કાહા આમીબી યા રીતિરિવાજ પાળતાહા, જેહેકેન તુમા આમીબી દુનિયા તાબામાંય હેય?
યા બોદા રીતિરિવાજ કાય કામા નાંય હેય, કાહાકા યા માઅહા બોનાડલા નિયમ એને દુનિયા શિક્ષણ હેય.