16 યાહાટી આમી કાદાલ ઓ ઓદિકાર નાંય હેય, કા ખાઅના-પિઅના, સણ, આમાસ, કા આરામા દિહયા બારામાય તુમહાવોય દોષ થોવે.
તે તુમા આમી તુમહે હાંગાત્યા વિસ્વાસી લોકહાવોય કાહા આરાપ લાવતેહે? તુમા કાહા હાંગાત્યા વિસ્વાસી લોકહાન નોકામ્યે હોમાજતેહે? આપે બોદહા ન્યાય પોરમેહેર કોઅરી.
તુમા ગેર યહૂદી મૂસા નિયમામાય દેનલી ગીઅલી આગના નુસાર દિહી એને મોયના, એને ઋતુ એને વોરહે પાળતેહે.
યાહાટી તુમા યે બોદયે નોવ્યે એને આલાગ-આલાગ જાત્યા શિક્ષણા પાછલા નાંય ચાલના, જીં તુમહાન ગલત વાટયે એછે લેય જાહાય. કાહાકા તુમહે મોનાહાટી ઈ હારાં હેય કા ચ્યે પોરમેહેરા સદા મોયાથી મજબુત બોને, ચ્યે ખાઅના વસ્તુહુ નિયમાહાલ પાળવાથી નાંય, કાહાકા યાથી કોદહી કાદા કાયજ ફાયદો નાંય જાયો.
જીં કાય માઅહા મુયામાય જાય ચ્યા લેદે તીં મેલાં નાંય કોઅઇ હોકે, બાકી ચ્યા મુયામાયને જીં નિંગહે, તીંજ માઅહાન મેલાં કોઅહે.
કાહાકા ચ્યા નિયમ કેવળ લોકહા ખાઅના-પિઅના બારામાય એને બિજા શુદ્ધીકરણા બારામાય દેખાડતાહા જ્યાથી લોક બારેને ચોખ્ખેં ઓઅય જાતહેં, બાકી યાહા રુદયાસે કાય લેયના-દેયના નાંય હેય, યે વિદ્યેહેલ તાંઉલોગુ માનના આતાં જાંવલોગુ કા પોરમેહેરાય પોતાનો નોવો નિયમ સ્થાપિત નાંય કોઅયો.
ઓ બાહાબોઅયેહેય, યોક બિજા નિંદા મા કોઅહા, જો આપહે આર્યા વિસ્વાસી નિંદા કોઅહે, કા આપહે આર્યા વિસ્વાસીવોય દોષ લાવહે, તો નિયમા નિંદા એને નિયમાહા ન્યાય કોઅહે, બાકી તું નિયમા નિંદા કોઅતોહો, તે તું નિયમાહાન પાળનારો નાંય, બાકી તું નિયમાહા ન્યાય કોઅનારો હેય.
કાહાકા તી ચ્યાહા મોનામાય નાંય જાય, બાકી ચ્યા બુકામાય જાહે, એને પાછે તો ઝાડાવાટે બાઆ નિંગી જાહે” એહેકેન આખીન, ઈસુવા મોતલાબ આતો કા બોદીજ ખાઅના વસ્તુ ખાંહાટી લાયક્યે હેય.
બાકી ચ્યાહાન યોક ચિઠ્ઠી લોખી દોવાડા, ઈ આખાહાટી કા ચ્યા માહાં નાંય ખાય જીં લોકહાય મુર્તિહયેલ ચોડાવ્યાહા, વ્યબિચારાથી દુર રોય, ગોગી દાબીન માઅલા જોનાવરા માહાં નાંય ખાય એને જોનાવરહા લોય નાંય પિયે.
કાહાકા તુમહે પાપી સ્વભાવ ખ્રિસ્તાઆરે મોઅઇ ગીઅલો હેય, યાહાટી આમી તુમહાન યા દુનિયા રીતિરિવાજ પાળના ગોરાજ નાંય હેય, તે પાછે તુમા કાહા આમીબી યા રીતિરિવાજ પાળતાહા, જેહેકેન તુમા આમીબી દુનિયા તાબામાંય હેય?