પ્રેષિતોનાં ક્રત્યો 5:32 - ગામીત નોવો કરાર32 એને આમા યે વાતહે સાક્ષી હેજે, એને પવિત્ર આત્માબી, જો પોરમેહેરાય ચ્યાહાન દેનલા હેય, જ્યેં ચ્યા આગના માનતેહેં.” Gade chapit la |
બાકી પોરમેહેરાય યા ભવિષ્યવક્તાહાન દેખાડયાં કા ચ્યાહા સંદેશ પોતાનાહાટી નાંય બાકી તુમહેહાટી આતો. તો સંદેશ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે બારામાય હેય, જો તુમા આમી વોનાયાહા. પોરમેહેરાય હોરગામાઅને ચ્યા પવિત્ર આત્મા દોવાડયા કા તુમહાન હારી ખોબાર આખાહાટી લોકહા મોદાત કોએ. ઈ બોદા ઓલા નોવાયે હેય કા ઓલે લોગુ કા હોરગા દૂત બી આનંદથી યે વાતહેલ ઓઅતા એઅય રીયહા.
પવિત્રશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય કા, “દરેક મામલામાય બેન કા તીન સાક્ષીદારાહા સાક્ષીથી સાબિતી કોઅલા જાં જોજે.” જોવે આંય બીજી વોખાત તુમહેપાય યેનેલ, તે માયે ચ્યા લોકહાન ચેતાવણી દેનેલ, જ્યાહાય પાપ કોઅયેલ. આમી યા પત્રામાય, આંય પાછી ચ્યાહાન એને બિજા બોદા લોકહાન ચેતાવણી દેતહાવ, આમી આંય તુમહેપાય તીજી વોખાત યેનારો હેતાંવ, જો ચ્યાહાય આમીબી પાપ કોઅના બંદ નાંય કોઅયા તે કોઅહાબી ન્યાય કોઅનાથી નાંય છોડું.