Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




પ્રેષિતોનાં ક્રત્યો 2:24 - ગામીત નોવો કરાર

24 બાકી ચ્યાલ પોરમેહેરે ચ્યા મોરણા બંધન માઅને છોડાવીન ચ્યાલ પાછો જીવતો કોઅયો, કાહાકા ઈસુલ મોરણા તાબામાંય નાંય રાખી હોકતા આતા.

Gade chapit la Kopi




પ્રેષિતોનાં ક્રત્યો 2:24
45 Referans Kwoze  

એને જ્યેં સામર્થકોય પોરમેહેરાય પોતાના સામર્થકોય પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ મોઅલાહામાઅને પાછો જીવાડ્યો, ચ્ચેજ સામર્થકોય આપહાનબી મોઅલાહામાઅને પાછો જીવાડી, યાહાટી આપહે શરીર મહત્વા હેય.


ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.


કાહાકા જોવે તુમહાય બાપતિસ્મા લેદા તોવે ખ્રિસ્તા હારકા ડાટાય ગીયા એને ખ્રિસ્તા હારકાજ તુમહાન જીવતા કોઅયા, ઈ એહેકેન યાહાટી ઓઅયા કાહાકા તુમહાય બોરહો કોઅયો કા પોરમેહેરાય ચ્યા સામર્થ્યકોય, ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.


યાજ ઈસુવાલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યા આમા બોદા સાક્ષી હેજે.


ઈ તી મહાન શક્તિ હેય જ્યેં ઉપયોગ પોરમેહેરાય તોવે કોઅયો જોવે ચ્યાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને જોવે ચ્યાય ખ્રિસ્તાલ હોરગામાય ચ્યા જમણી એછે માનાપાના જાગાવોય બોહાડયો.


મા જીવ માયેપાઅને કાદો પેચકી નાંય લેય, બાકી આંય મા મોરજી કોઇન દેતહાવ, માન ચ્યાલ દેઅના બી ઓદિકાર હેય, એને પાછા લેઅના બી ઓદિકાર હેય, ઈ આગના મા આબહે માન દેનહી.”


કાહાકા આમા જાંઅજેહે, જ્યાંય પ્રભુ ઈસુલ મોઅલાહામાઅને પાછો જીવાડ્યો, તોજ આમહાનબી ઈસુમાય ભાગીદાર હેય ઈ જાઇન પાછો જીવાડી, એને તુમહેહાતે પોતાના હામ્મે ઉબાંરાંહાટી આમહાન તુમહેઆરે લેય યેઅરી.


એને જો પોરમેહેરા આત્મા જ્યાંય ઈસુલ મોઅલા માઅરે જીવાડયો, તુમહેમાય વાસ કોઅહે, જ્યાંય ખ્રિસ્તાલ મોઅલા માઅને જિવાડયોહો, તો તુમહે નાશમાન શરીરાલ બી પોતા આત્માકોય જો તુમહેમાય વાસ કોઅહે જીવાડી.


એને જોવે આપહાય બાપતિસ્મા લેદા તોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે એને દાટી દેનલે ગીયે, જેથી જેહેકેન ખ્રિસ્ત પોરમેહેર આબહા મહિમાકોય મોઅલામાયને પાછો જીવતો જાયો, તેહેકેન આપાબી નોવા જીવન જીવહું.


એને આમી શાંતી દેનારો પોરમેહેર, જ્યાંય ગેટહા મહાન રાખવાળ એટલે ઈસુ ખ્રિસ્ત, આપહે પ્રભુલ અનંત કરારા લોયેથી મોઅલા માઅને પાછો જીવતો કોઅયો,


એને ચ્યા પોહા ઈસુ ખ્રિસ્તા હોરગામાઅને પાછા યેયના વાટ જોવાં, જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને જીવતો કોઅયો, એટલે ઈસુલ, જો આપહાન યેનારી સજા પાઅને બોચાડેહે.


કાહાકા જો તું તો મુયાકોય ઈસુલ પ્રભુ જાઇન લોકહા હામ્મે સ્વીકાર કોઅહે, એને પોતાના મોનાકોય બોરહો કોઅહે કા પોરમેહેરાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવાડ્યો, તે પોરમેહેર નોક્કી તો તારણ કોઅરી.


બાકી જો આપાબી પોરમેહેરાવોય બોરહો કોઅજેહે, કા ચ્યાય આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ મોઅલામાયને પાછો જીવતો કોઅયો, તે આપાબી બોરહો કોઅલા લીદે ન્યાયી ઠોરહું.


કાહાકા ચ્યાય યોક દિહી નોક્કી ઠોરવ્યોહો, ચ્યામાય તો આખા દુનિયા ન્યાય કોઅરી, પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદા લોકહાન યે વાતે સાબિતી દેય દેનહી.


બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.


એને તુમહાય લોકહાન જીવન દેનારાલ માઆઇ ટાક્યો બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડયો, ચ્યા આમા સાક્ષી હેજે.


આંય પાઉલ ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, માન પ્રેષિત ઓઅરાહાટી લોકહા કોઅહાબી ટોળા કા કાદાબી માઅહાકોય નાંય નેમ્યો, બાકી ઈસુ ખ્રિસ્તાકોય એને પોરમેહેર આબા કોય જ્યાંય ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, ચ્યાય માન નિવડયોહો.


પોરમેહેરાય ચ્યા ચાકારાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદહા પેલ્લા તુમહેપાય દોવાડયો, કા આપહે માઅને બોદહાલ ચ્યાહા પાપી જીવના માઅને ફેરવી લેયને પોરમેહેરા બોરકાત દેય.”


જો મોઅલા લોકહાન જીવતા નાંય કોઅલા જાય, તે પોરમેહેરાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછા જીવતા કોઅયા એહેકેન આમા જુઠા આખજેહે.


બાકી ઈસુલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, ચ્યા શરીર નાંય હોડયા.


તોવે તુમા બોદા એને બોદા ઈસરાયેલી લોક જાઈલા કા ઈ નાજરેત ગાવામાઅને ઈસુ ખ્રિસ્તા નાવાકોય કોઅલા હેય, ચ્યાજ ઈસુવાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવી દેનલો આતો, બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, આજે ચ્યાજ નાવાકોય ઈ માઅહું તુમહે હોમ્મે હારાં હુદરીન ઉબલાં હેય.


પવિત્રશાસ્ત્રમાય ઈસુ બારામાય ઈ લોખલાં આતા કા ઈસુ મોઅલા માઅને પાછો જીવતો ઉઠી, બાકી ચ્યાહાન આજુ લોગુ નાંય હોમજાલા આતા.


આંય યોકદા મોઅઇ ગીઅલો આતો, બાકી આમી જીવતો હેતાંવ, એને આંય સાદામાટે જીવતો રોહીં, માયેપાંય મોરણા એને અધોલોક (જો મોઅલા લોકહા જાગો હેય) વોય ઓદિકાર હેય.


યાહાટી આંય તુમહાન પુછા માગહુ, કાહાકા આમા બોદહાય તુમહે વોચમાય ઓજ પ્રચાર કોઅયો કા જોવે ઈસુ ખ્રિસ્ત મોઅઇ ગીયો, તોવે પોરમેહેરાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅય દેનો. તે તુમહેમાઅને કાદાં વિસ્વાસી કેહેકેન આખી હોકહે કા પોરમેહેર વિસ્વાસી લોકહાન મોરણા પાછે જીવતો નાંય કોએ.


કાહાકા ખ્રિસ્ત યાજહાટી મોઅયો એને પાછો જીવીબી ઉઠયો, કા તો મોઅલા એને જીવતા બેનહયા પ્રભુ આખાડી.


કાદાજ આપહાન દોષી નાંય ઠોરવી હોકે, કાહાકા ઓ ખ્રિસ્ત ઈસુ હેય જો આપહેહાટી મોઅઇ ગીયો, એને મોઅલા માઅને પાછો જીવતો જાયો, એને આપહેહાટી પોરમેહેરાલ વિનાંતી બી કોઅહે.


ચ્યાહાટી ચ્યા બોરહો નાંય કોઇ હોક્યા, કાહાકા યશાયા ભવિષ્યવક્તાય પાછા આખ્યેલ,


કાહાકા જ્યાહાન પોરમેહેરે પોહેં આખીન હાદ્યા, ચ્યાહા શરીર હેય, યાહાટી પોહો ઈસુયબી શરીર ધારણ કોઅયા એટલે તો પોતાના મોઅનાથી, મોરણાવોય ઓદિકાર રાખનારા સૈતાનાલ નાશ કોએ.


ચ્યાહાય આખ્યાં “ઓ માલિક, આમહાન યાદ હેય, કા એલો ઠોગ આજુ જીવતો આતો તોવેજ ચ્યે એહેકેન આખ્યેલ કા આંય મા મોઅના તીન દિહા પાછે, પાછો જીવી ઉઠહી.


જ્યાહાન પોરમેહેરા વચન મિળ્યાં, જોવે ચ્યાહાન પવિત્રશાસ્ત્ર ઈશ્વર આખે, તો પવિત્રશાસ્ત્રા નિંદા નાંય ઓએ?


“ઓ બાહાહાય, પવિત્ર આત્માય બોજ સોમાયા પેલ્લા રાજા દાઉદા કોય યહૂદા બારામાય આખ્યાં, જો ઈસુલ દોઆડનારા લોકહા આગેવાની કોઅનારો બોની ગીયો, ઈ જરુરી આતાં કા યહૂદા બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી હાચ્ચાં સાબિત ઓએ.


આમહે આગલ્યા ડાયહા પોરમેહેરે ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવીન માઆઇ ટાકલો.


એને ચ્યાલ કોબારેમાય ડાટી દેનો, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય ચ્યાનુસાર તીજે દિહી પોરમેહેરાય ચ્ચાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.


બાકી આસલી ઈ હેય કા પોરમેહેરાય હાચ્ચાંજ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને જ્યા લોક મોઅઇ ગીઅલે હેય ચ્યાહામાઅને પાછો જીવતો ઓઅનારો પેલ્લો માઅહું હેય.


Swiv nou:

Piblisite


Piblisite