15 જેહેકેન કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જ્યાહાય વોદારે યોખઠા કોઅયા ચ્યાહા કાય વોદારે નાંય નિંગ્યા એને જ્યાહાય વોછા યોખઠા કોઅયા ચ્યાહાલ કાય ખોટ નાંય પોડી.”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે માયે તુમહાન પોયહા વોગાર, ઠેલી એને ખાઅડાહા વોગાર દોવાડયા, તોદિહી તુમહાન કાય ઓછા પોડ્યા કા?” ચ્યાહાય જાવાબ દેનો, “નાંય,”
પોરમેહેરા ધન્યવાદ ઓએ, જ્યાંય તીતુસા રુદયામાય ચ્યાજ વિચાર ટાક્યા જ્યા માન તુમહેહાટી હેય.