17 તુમાંજ દેખાડા, ઠીક જ્યાહાલ માયે તુમહાપાય દોવાડયા, કાય માયે ચ્યાહામાઅને કાદાથી ફાયદો ઉઠાવ્યો?
માયે તીતુસાલ હોમજાડીન ચ્યાઆરે ચ્યા વિસ્વાસી બાહાલ દોવાડયો, તે કાય તીતુસાયં તુમહાન બોળા પાડીન તુમહાપાયને કાય ફાયદો ઉઠાવ્યો? કાય આમે યોકુજ લક્ષ નાંય આતાં? કાય આમહાય યોકુજ રીતેથી કામ નાંય કોઅયા?
યાહાટી માયે યા વિસ્વાસી બાહાહાલ ઈ વિનાંતી કોઅના જરૂર્યે હોમજ્યા કા ચ્યા પેલ્લેથીજ તુમહેપાય જાય, એને ચ્યા દાનાલ તિયાર કોઅય થોવે, જ્યાલ તુમહાય ઉદારતાથી દેઅના વાયદો કોઅયેલ, તે કંજુસાયથી નાંય બાકી રાજીખુશીકોય તિયાર રા.
જોવે તિમોથી કરિંથ શેહેરામાય તુમહે ઈહીં યેય, તોવે ચ્યાઆરે હારાં માનાપાના કોય વ્યવહાર કોઅજા, કાહાકા તો મા હારકો પ્રભુ સેવા કોઅહે.
યાહાટી કા માયે તિમોથીલ જો પ્રભુમાંય મા વાહલો એને વિશ્વાસયોગ્ય પોહો હારકો હેય, તુમહેપાય દોવાડયોહો તો તુમહાન ઈસુ ખ્રિસ્તામાય જીવના તરીકા બારામાય આખી, જેહેકેન આંય બોદે જાગે બોદ્યેજ મંડળીમાય સંદેશ દેતહાવ.
ચ્યે બોજ વૈદયાહા પાયને બોજ દુઃખ ઉઠાવ્યા, એને ચ્યે બોદી માલમિલકાત ખોરચી ટાકી તેરુ ચ્યે બિમારી હારી નાંય જાઈ, બાકી આજુ વદારે માંદી ઓઅતી ગિઇ.